SURENDRANAGAR CITY / TALUKO
-
ધ્રાંગધ્રાના નાનકડા ભૂલકાઓએ રાખ્યા પૂર્ણ ૩૦ રોજા, અલ્લાહની ઈબાદતમાં દેખાડી અદ્દભુત લાગણી
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ઈબાદત, સબર અને આત્મશુદ્ધિનો મહિનો તરીકે ઓળખાય છે આ પવિત્ર…
-
ધ્રાંગધ્રા આર્યસમાજમાં 152મો સ્થાપના દિવસ: પંચકોટી મહાયજ્ઞ સાથે વૈદિક સંસ્કૃતિનો સંદેશ
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે આજે આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં…
-
ધ્રાંગધ્રાની સંસ્કારધામ હોસ્પિટલનો સેવાભાવ – વિનામૂલ્યે સર્જરીથી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો.
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાથી એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે જ્યાં હાઈવે પર આવેલી સંસ્કારધામ…
-
સ્માર્ટ ફાર્મિંગથી નવલગઢના ખેડૂતની કમાણીમાં ઉછાળો : પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણાસ્ત્રોત
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને ‘સ્માર્ટ ફાર્મિંગ’ અપનાવી…
-
સંકલ્પ અને વિશ્વાસ થકી આદર્શ વ્યક્તિત્વ : ‘સ્પેરો મેન’ શંભુભાઈ મિસ્ત્રીનો ચકલી બચાવ અભિયાન
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ધ્રાંગધ્રાનાં શંભુભાઈ મિસ્ત્રી જેઓ પંથકમાં સ્પેરો મેન થી ઓળખાય છે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ નગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવાના આશય સાથે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.…
-
જોરાવરનગર કોમ્યુનિટી હોલ ખાતે મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા કક્ષાનો બીજો સેવાસેતુ કાર્યક્રમ જોરાવરનગર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય…
-
ચોટીલા નાયબ કલેકટર પ્રામાણિક અધિકારીનું સન્માન કરતાં જગદીશ ત્રિવેદી
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 25/1/2025 ના રોજ ચોટીલામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થઈ હતી એમણે સવા વરસમાં જે…
-
સુરેન્દ્રનગર PGVCL વિભાગ દ્વારા વધુ 64 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગનો વીજલોસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે તે કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી…
-
તુલસીશ્યામ મંદિરથી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા યોજીત “કિશાન સંકલ્પ યાત્રા”નો શુભારંભ
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગવાન સુંદર શ્યામ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શિશ નમાવી રાજુભાઈ કરપડા હસ્તે તુલસીશ્યામ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યું…