SURENDRANAGAR CITY / TALUKO
દુનિયામાં જેલોની જરૂરિયાત શા માટે ? – મહેશ દવે, નિવૃત જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.05/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમાજ વ્યવસ્થાના ભાગરૂપે દેશના બંધારણમાં નિર્દેશિત કરવામાં આવે કાયદા કાનુનનો જાણે અજાણે કે ઈરાદા પૂર્વક કોઈ…
ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને…
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને અભિનંદન, નાગરિકોના સહયોગથી વર્ષ દરમિયાન રૂ.29.83 કરોડની આવક
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની કામગીરીને સઘન બનાવવામાં આવી હતી…
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ…
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની PM- RAHAT યોજના
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં રૂ. ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે,…
સુરેન્દ્રનગર મનપાએ રૂ. 6.41 કરોડના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાંકડી ગલી કે સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતી ઈમારતમાં આગ પર કાબૂ મેળવવા મહાનગરપાલિકા સક્ષમ –…
સુરેન્દ્રનગર મનપાનાં કેસમાં ‘આપ’નાં કાર્યકરો હાજર થયા, વ્યાપક સુત્રોચ્ચાર પણ કરાયા
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક સામે આપના કાર્યકરોનો વિરોધ સાથે સૂત્રોચાર કરી અને પોલીસ મથકે ચારે…
થાનગઢમાં યુદ્ધની અસરથી 300થી વધુ સીરામીકના કારખાના બંધ થતાં દૈનિક 5 કોરોડનું ટર્નઓવર બંધ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર










