SURENDRANAGAR CITY / TALUKO
“જળસેવા એજ જીવનસેવા!” સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબ પ્રારંભ
તા.10/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ હમેશા અવનવા મનોરંજનના કાર્યક્રમ સાથે સાથે જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે…
વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે લાલ આંખ કરી
તા.10/04/2025 બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ પ્રાંત અધિકારી દ્રારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો…
સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી…
વઢવાણ લીંબડી રોડ પરનાં સમલા ગામમાં ત્રણ વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા હાઈવે ચકકાજામ કર્યો.
તા.09/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની ગુલબાંગ અવારનવાર હાલના શાસકો કરી રહ્યા છે…
સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંચય અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની કામગીરી થાય અને લોકઉપયોગી કાયમી મિલકત ઊભી થાય તે દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતા કલેકટર
તા.09/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રતિવર્ષ જળ સંચય અને વરસાદી પાણીના…
ધાંગધ્રા ગુજરાત ગુરુકુલ મહાસંમેલનનુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઉદ્ઘાટન
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના ૧૦૦થી વધુ ગુરુકુળો અને શૈક્ષણિક સંસ્થાઓના સંતો, શિક્ષણવિદો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય…
રાજકોટના જસદણ ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમીટેડની પ્રથમ બ્રાન્ચનું ડો. ભરતભાઈ બોઘરના હસ્તે ઇનોગ્રેશન યોજાયું.
તા.06/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ સ્ટેજમાં ગુજરતના દરેક તાલુકા મથક પર ખુલશે બ્રાન્ચ, એટ ધીસ ટાઇમ ન્યુઝ એપ શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલના માધ્યમથી મોબાઇલ નં 6 કિ.રૂ.1,34,157 નો મુદ્દામાલ રીકવર કરી અરજદારને સોંપ્યા.
તા.04/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોટલના CEIR મોડયુલમાં લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન અટકાવીએ, સામાજિક જવાબદારી નિભાવીએ, બાળલગ્ન કરાવનારને 2 વર્ષ સુધીની કેદ, 1 લાખના દંડની જોગવાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસને લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે મોટા પ્રમાણમાં વિવિધ સમાજના…
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે DYSP ની અધ્યક્ષમાં તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ
તા.02/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે ડી પુરોહિતની અધ્યક્ષમાં આવનારા તહેવારો રામ નવમી શોભાયાત્રાને…










