THANGADH
-
થાનગઢમાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ 4 ઈસમોને ગેરકાયદેસર વીજ જોડાણ મામલે 53 હજારનો દંડ ફટકાર્યો
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ઈનચાર્જ પોલીસ વડા વેદિકા બિહાની ના.પો. મહાનિરીક્ષકની સુચના મુજબ વ્યાજખોરી સાથે સંકળાયેલા ઈસમોના ઘરે…
-
થાનગઢમાં યુદ્ધની અસરથી 300થી વધુ સીરામીકના કારખાના બંધ થતાં દૈનિક 5 કોરોડનું ટર્નઓવર બંધ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
-
થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવતાં સીલ કરાઈ
તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સાયલાના ગેરકાયદેસર કોલસાને પાસ આપી કાયદેસર કરવાનું નેટવર્ક ઝડપાયું, રૂ.78.80 લાખનો મુદ્દામાલ સીઝ કરી બે શખ્સોનું…
-
થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રાત્રિ દરમિયાન દીપડાના આટા ફેરા વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં મોડી રાત્રે ખનિજ માફિયાઓ પર ત્રાટકી 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એક હિટાચી, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ડામવા…
-
થાનગઢ ઓવરબ્રિજ પર થ્રેશર મશીન ફસાતાં કલાકોની મહેનત બાદ વાહનને બહાર કઢાયું.
તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પીપળાવાળા ચોક પાસે આવેલા ઓવરબ્રિજ પર ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો એક…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ લિઝ સીઝ કરી 2.85 કરોડનો મુદામાલ સીઝ કર્યો.
તા.09/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડેપ્યુટી ક્લેક્ટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા પાંજવાળી ચોટીલાના સર્વે નંબર ૧૫૭ તથા…
-
થાનગઢમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કથિત લકી ડ્રો કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
તા.24/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢમાં શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા કથિત લકી ડ્રો કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ થાન તરણેતર રોડ પર ગેરકાયદેસર 260 દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ
તા.22/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારી જમીનો પર હોસ્પિટલ સીરામીક ઉદ્યોગના કારખાનાઓ દુકાનો ઊભી કરી નાખવામાં આવી હતી 210 કરોડની સરકારી…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ રાત્રિના 2 વાગ્યે બંધ કરાયેલા કોલસાના કુવાઓની ખાતરી કરી, ગેરકાયદે ખનન સામે તંત્ર સજ્જ
તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને કોલસાના ગેરકાયદે કુવાઓ સામે તંત્ર દ્વારા અગાઉ બંધ કરાવવામાં આવેલા…