WADHAWAN
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ લઈને એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો.
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓનો હલ ન આવતા ગત તા.…
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુર્હુત
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ગામોના લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે આજરોજ નાયબ મુખ્ય દંડક…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી ૦૬ માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.30/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને હૂંફનું…
ખેડૂતોની માંગણીના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપ્યું.
તા.28/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એક લાખ દસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક અનબ્લોક કરવામાં આવે –…
ખેડૂતોના પ્રશ્નો મામલે ટાવરચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું.
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી સાથે…
ધ્રાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડીમાં છોટાહાથી ગાડીમાં અગમ્ય કારણસર આગ લાગી
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સરવરિયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં છોટાહાથી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો…
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૩૫ જેટલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ખેડૂતો માટે ભજવી રહ્યા છે શિક્ષકની ભૂમિકા
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને ચૂકવાઈ છે રૂ.૧૮,૫૦૦ સુધીની આર્થિક સહાય દેશની ઉન્નતિ માટે દરેક…
સુરેન્દ્રનગર મનપાને સિટી બ્યુટિફિકેશન જેવા કામો માટે 81.04 કરોડની મંજૂરી મળી
તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સારા રસ્તા, આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારા માટે શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહાનગર…
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક વખત રજુઆત છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડુતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર આંબેડકર ચોકથી…
સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત વધુમા વધુ રોજગારીનો લાભ લેવા શ્રમિકોને અનુરોધ
તા.22/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મનરેગા યોજના હેઠળ જીલ્લામાં કુલ ૨૪૨ ગ્રામ પંચાયતોમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ-૧૦૩૪ કામો પ્રગતિ હેઠળ છે…










