WADHAWAN
સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ
તા.07/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંગ 6 શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.01/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમાં લોકો દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 9 લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાત મંદ ભૂદેવો માટે એકત્ર થઈ કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે…
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના વર્ગ ૪ ના કર્મચારીનો વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય…
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા
તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ…
શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન
તા.28/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ…
વઢવાણમાં કોર્પોરેશન દ્વારા પાંજરાપોળ વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સહીત વઢવાણ શહેરના મેઇન રોડ રખડતા ઢોરનો ત્રાસ વધી રહયો છે ત્યારે ભુતકાળમાં આ રખડતા ઢોરથી…
સુરેન્દ્રનગર મહાપાલિકા બનતા જ શહેરને સ્વચ્છ બનાવવા કર્યો આદેશ ગંદકી કરનારાના ફોટા પાડીને દંડ વસુલ કરાશે
તા.25/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કોઈપણ કામદાર સલામતીના સાધનોની વગર સફાઈ કામગીરી ન કરે તે જવાબદારી કોન્ટ્રાક્ટરની વઢવાણ અને સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો…
વઢવાણમાં કવિશ્ર્વર દલપતરામની 205મી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના પનોતા પુત્ર કવીશ્ર્વર દલપતરામની 205 જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મંચ દ્વારા કરાઇ હતી વઢવાણ…
સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર ક્રિષ્ના હોટલ પાસે કારના કાચ તોડી ત્રણ લાખની ઉઠાંતરી કરી અજાણ્યા શખ્સો રફુચક્કર
તા.21/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં ખેડૂત રીવરફન્ટ પાસે પોતાની ગાડી મુકી જમવા ગયા તે દરમિયાન કારમાંથી કોઇ અજાણ્યા શખ્સ ગાડીનો…










