WADHAWAN
-
વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખોલડીયાદ તેમજ મેકસન સર્કલ પાસેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 ડમ્પર ઝડપી લીધા
તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ની સૂચનાથી વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વઢવાણથી ખોલડીયાદ…
-
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ લઈને એક દિવસની માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો.
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્યના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓનો હલ ન આવતા ગત તા.…
-
વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રૂ.૧.૭૦ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુર્હુત
તા.01/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ગામોના લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે આજરોજ નાયબ મુખ્ય દંડક…
-
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી ૦૬ માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.30/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને હૂંફનું…
-
ખેડૂતોની માંગણીના મુદ્દે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર સોંપ્યું.
તા.28/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એક લાખ દસ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક અનબ્લોક કરવામાં આવે –…
-
ખેડૂતોના પ્રશ્નો મામલે ટાવરચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું.
તા.28/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી સાથે…
-
ધ્રાંગધ્રાના સરવૈયા હનુમાન નજીક વાડીમાં છોટાહાથી ગાડીમાં અગમ્ય કારણસર આગ લાગી
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સરવરિયા હનુમાન નજીક વાડી વિસ્તારમાં છોટાહાથી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૩૫ જેટલા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ખેડૂતો માટે ભજવી રહ્યા છે શિક્ષકની ભૂમિકા
તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને ચૂકવાઈ છે રૂ.૧૮,૫૦૦ સુધીની આર્થિક સહાય દેશની ઉન્નતિ માટે દરેક…
-
સુરેન્દ્રનગર મનપાને સિટી બ્યુટિફિકેશન જેવા કામો માટે 81.04 કરોડની મંજૂરી મળી
તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સારા રસ્તા, આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારા માટે શહેરી વિકાસ યોજના અન્વયે કામો હાથ ધરાશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહાનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ.
તા.22/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક વખત રજુઆત છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડુતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર આંબેડકર ચોકથી…









