WADHAWAN
પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જન્મદિવસે રકત તુલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જગદીશ ત્રિવેદી સાથે સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, ડીએસપી સહીત સંતો મહંતોએ પણ રક્તદાન કરી 211 બોટલ એકત્રિત…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યાં.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોબાઇલ નંગ 6 કિ.રૂ.2,05,478 નો મુદ્દામાલ રિકવર કરી અર્પણ કર્યાં. ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વઢવાણ સરસ્વતી વિદ્યાલય ખાતે સાયબર અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું.
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઓનલાઇન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અજાણ્યા મેઈલ મેસેજ, ફ્રોડ કોલથી સાવધાન રહેવા જણાવ્યું. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી…
સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રીજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી
તા.09/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દિકરા-દિકરી એક સમાન, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવ, બેટી બચાવો – બેટી પઢાવો જેવા વિષય પર વકતૃત્વ…
અમેરીકામાં સરદાર પટેલ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું 22મું સ્નેહમિલન યોજાયુ.
ત.05/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 12,50 કરોડ રૂપિયાના દાન માટે જગદીશ ત્રિવેદીનું વિશિષ્ઠ સન્માન તા.૨૮/૦૯/૨૪ ની સાંજે અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં…
સુરેન્દ્રનગર નગરપાલિકા સામે આપના પ્રદેશ સંગઠન મંત્રી ઉપવાસ પર ઉતર્યા.
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અનેક રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યાનો અંત આવતો નથી: અમૃત મકવાણા ‘આપ’ અનુસૂચિત જાતિ વિસ્તાર અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા દિવસ અન્વયે રૂ.૫૮ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવા વિકસતા વિસ્તારો કે જ્યાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા હાલ નથી, ત્યાં ભૂગર્ભ ગટર સત્વરે બનાવવામાં આવશે…
સુરેન્દ્રનગર ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરાઈ
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સી. યુ. શાહ કોલેજમાં અભ્યાસ કરતા એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન…
હ્યુસ્ટન અમેરીકાનાં મહાત્માગાંધી મ્યુઝીયમ માટે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જગદીશ ત્રિવેદીએ પોતાના તરફથી 4,25,000 રુપિયાનું દાન આપી અપીલ કરતાં આશરે 25,000 અમેરીકન ડોલરથી વધું દાન…
સુરેન્દ્રનગરની શાળાઓ જબરદસ્તીથી વાલીઓને ભાજપના સદસ્ય બનાવી રહી છે: રાજુ કરપડા ‘આપ’
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્કૂલના whatsapp ગ્રુપમાં શાળાના નંબર પરથી ભાજપના કાર્યકર બનવાની લીંક શેર કરવામાં આવી રહી છે: અમૃતભાઈ મકવાણા…










