WADHAWAN
વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના નવનિર્મિત સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક
તા.26/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા ૦૨…
વઢવાણ શ્રદ્ધા હોટલ નજીક ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો.
તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તળાવની પાળ પાસે ઝુંપડા બાંધીને રહેતા પરિવારનો રાત્રીના આબાદ બચાવ થયો. સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલ કારડીયા…
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ રેન્જ આઇ.જી સાહેબના અધ્યક્ષસ્થાને ડી. ટી. સી. હોલ ખાતે જન સંપર્ક કાર્યક્રમોનું આયોજન કરાયું.
તા.25/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કૂલ 88 લાભાર્થીઓને કૂલ રૂ.35,54,872 ની લોનના ચેક મહેમાનો વરદ્ હસ્તે અર્પણ કર્યો. સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર 181 અભયમ્ ટીમએ દૂધરેજ કેનાલમાં પરિણીતાને આત્મ હત્યા કરતા બચાવી
તા.23/07/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પતિના ત્રાસથી અને પ્રેમી ના ત્રાસથી કંટાળીને મહિલા આત્મ હત્યાના વિચારે દુધરેજ કેનાલએ પહોંચી હતી સુરેન્દ્રનગર…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી…
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતાં અફડાતફડી માહોલ સર્જાયો.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અંદાજે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે…
રતનપર ગામે તલાટી ઓફિસ સમયસર ખુલ્લી રાખવા મામલતદારને રજુઆત કરાઇ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રતનપર તલાટી ઓફિસ છેલ્લા ઘણા સમયથી સમયસર ખુલતી નથી લગભગ જ્યારે લોકો તલાટી ઓફિસ પોતાના કામો માટે…
સુરેન્દ્રનગર જિલ્લાની ખાણોમાં શ્રમિકોના મૃત્યુ મામલે અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ.
તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરે છે. જેને પગલે ગેરકાયદેસર ખાણોમાં મજૂરોના મોતના બનાવો પણ સામે…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનનના વિરોધમાં આવતી કાલે અર્ધનગ્ન અવસ્થામાં રેલી યોજી આવેદનપત્ર પાઠવશે.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ માફિયાઓ કાયદો વ્યવસ્થા અને બંધારણ ઉપર નગ્નનાચ કરી રહ્યા છે ત્યારે કાયદો વ્યવસ્થા ફરી…
વઢવાણના રાજપર ગામે મુખ્ય રસ્તાઓ પર ફેલાયેલા ગટર, વરસાદના ગંદા પાણીનો પ્રશ્ન હલ ન થતાં રોષ ફેલાયો.
તા.18/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આથી બાળકોને શાળાએ, આંગણવાડી સહિતના સ્થળોએ જવામાં મુશ્કેલી પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકના અનેક ગામડાઓ…










