BANASKANTHADHANERA

સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો થી ડરી રહી છે : દોલાભાઈ ખાગડા

દોલાભાઈ ખાગડા એ વધુ માં જણાવ્યું હતું કે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો થી ડરી રહી છે એટલે વારંવાર પોલીસ ને આગળ કરી ખેડુત આગેવાનો ની અટકાયત કરાવી રહી છે પરંતુ અમારી માંગણી ઓ જલ્દી એ સત્ય છે હકીકત છે તો સરકાર આટલી ની આનાકાની શા માટે ઉધોગપતિઓ ના છેલ્લા નવ વર્ષ માં 25 લાખ કરોડ રૂપિયા માફ થતા હોય તો ખેડૂતો નું દેવું માફ થવું જોઈએ જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણી માં ખેડૂતો આંગળી ના ટેરવે જવાબ આપવા તૈયાર છે કર્જા મુક્તિ નહીં તો વોટ નહીં

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!