GIR SOMNATHKODINAR

કોડીનાર ના આલીદર કુમાર- કન્યા પ્રાથમિક શાળામાં આંતરાષ્ટ્રિય વન દિવસ ઉજવાયો.

તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન, ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે આલીદર કુમાર કન્યા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાંઓ ને પયૉવરણ ની જરૂરિયાત અને વૃક્ષો આપણને જીવવા માટે જરૂરી મોટાભાગનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, તેઓ ગરમીના દિવસોમાં આપણને ખૂબ જ જરૂરી છાંયો પૂરો પાડે છે, અને તેઓ માત્ર સાદા સુંદર હોય છે. તે બધા કારણો અને ઘણા વધુ માટે, આપણા ગ્રહ પરના વૃક્ષોનું રક્ષણ કરવું એ આપણા બધા માટે વાસ્તવિક અગ્રતા હોવી જોઈએ તેમજ દર વર્ષે લાખો હેક્ટર જંગલો કાપવામાં આવે છે.તેની સામે નવા રોપા રોપી અને તેનો ઉછેર કરવો,તેમજ જંગલ પ્રુથ્વીના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવેછે. તેમજ લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રી યુવરાજ વાઢેર તેમજ શાળાનો સ્ટાફ રહ્યા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!