BANASKANTHAPALANPUR

પાલનપુરમાંઝુંપડપટ્ટી વિસ્તારના ભોજન પ્રસાદ મિષ્ઠાન સાથે પીરસાયુ

26 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં જીવદયાફાઉન્ડેશન દ્વારા ઠાકોરદાસ ખત્રી અને સ્વામી લીલાશા સેવા સમિતિ નાસહયોગ થી પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ ભાખરી અને સબ્જી મીઠાઈ નો જરૂરિયાત મદ લોકોને ભોજન પ્રસાદ પીસાયુ પાલનપુર ઝુપડપટ્ટી વિસ્તારમાં અને આબુરોડ હાઈવે સુરમંદિર ની સામે ઝુપડપટ્ટીમાં રહેતા નાના
બાળક ને તથા પાલનપુર માં જરૂરિયાતમંદ લોકો કોઝી વિસ્તારમાંમાં ખુલ્લામાં ફૂટપાથ પર રહેતા લોકો રેલ્વે બ્રીજના નીચે. અને હરીપુરા વિસ્તારમાં હિંગળાજમાં મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોન ભાખરી અને સબ્જી અને મીઠાઈ નોભોજન પ્રસાદ આપવામાં આવ્યો. સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોરદાસ. પરાગભાઈ સ્વામી. સોનુભાઈ
રેડિયમ વાળા.હાર્દિક પંચાલ. અભય રાણા. પંકજ.પ્રજાપતિ.ચિંતનભાઈ. મહેશભાઈ ચંદુલાલ ઠક્કરહાજર રહી સેવા આપી.

Back to top button
error: Content is protected !!