પ્રિતેશ પટેલ,વાંસદા
વાત્સલ્યમ્ સમાચાર
પી આઈ કિરણ પાડવીએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામે સોલ્જર ગ્રુપ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ભેટ આપી હતી. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે સફળતા કોઈની જાગીર નથી કોઈપણ વ્યક્તિ ચાહે એ અમીર હોય ગરીબ હોય શહેર નો હોય ગામડાનો હોય ખંતપૂર્વક મહેનત કરવામાં આવે તો સફળતા મળે જ છે. આ પુસ્તકો પી આઈ કિરણ પાડવી અને શિતલભાઈ ઓનજીસી વાળાના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પી આઈ કિરણ પાડવી વિપુલ દેશમુખ જીગ્નેશભાઈ પટેલ તથા લાઇબ્રેરીના યુવક યુવતીઓ હાજર રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.