MAHISAGARSANTALPURUncategorized

આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ ના નવીન મકાનનું ઉદ્ઘાટન કરતા મંત્રી કુબેરભાઈ ડીંડોર

રિપોર્ટર…
અમીન કોઠારી :- મહીસાગર

* કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર એ સંતરામપુર ખાતે આવેલ આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટનાં નવીન મકાન નું ઉદ્ઘાટન કર્યું* .

 

 

*આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ,નિઃસહાય અને વિધવા લોકોને નિઃશુલ્ક ટીફીનસેવા પુરી પાડવામાં આવે છે અને લાભાર્થીઓને ધાર્મિક પ્રવાસ પણ કરાવવામાં આવે છે*.

*આ ટ્રસ્ટ દ્વારા બીજા અનેક સેવાકીય કાર્યો અવારનવાર કરવામાં આવે છે એ જાણી ખૂબ આનંદ થયો*.

*આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ આજ રીતે જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભું રહી તેમની આ સેવાકીય પ્રવૃત્તિ નિરંતર ચાલુ રાખે તેવી શુભકામનાઓ*.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!