યોગેશ કાનાબાર ..અમરેલી
આજરોજ રાજુલા-રાજકોટ નવી બસનો શુભારંભ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરાવ્યો હતો આ બસ બપોરે બે વાગ્યે રાજુલાથી ઉપડશે જ્યારે રાજકોટથી સાંજે સાડા સાત વાગે ઉપડશે જેથી રાજકોટ અમરેલી સાવરકુંડલાથી રાજુલા આવવા માટે રાતની એક નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે.વેપારીઓની માંગણીને ધ્યાને લઇ આ બસ શરૂ કરવા બદલ સરકારના આભાર સાથે લોકાર્પણ કર્યું હતું
આ તકે પીઠાભાઈ નકુમ હરસુરભાઈ લાખણોત્રા સાગરભાઇ સરવૈયા વેપારી મંડળના પ્રમુખ મનીષભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા જીગ્નેશભાઈ ત્રિવેદી ગજેન્દ્રસિંહ પરમાર કાનાભાઈ ભરવાડ ઘનશ્યામભાઈ સાવલિયા ઘનશ્યામભાઈ મશરૂ પરેશભાઈ લાડુમોર કમલેશભાઈ પરમાર હિંમતભાઈ જીંજાળા મુકેશભાઈ ગુજરીયા સંજયભાઈ લાડવા તેમજ એસટીના અધિકારીઓ વેપારીઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.