SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૧.૧૧ ટકા

તા.31/052023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લાના ૪૬ વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ, ૫૬૫ વિદ્યાર્થીઓને A2 ગ્રેડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પરીક્ષા રાજ્યના કુલ ૪૮૨ કેન્દ્રો પર યોજાઇ હતી જેમાં કુલ ૪,૭૭,૩૯૨ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી કુલ ૩,૪૯,૭૯૨ પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયા છે આમ સમગ્ર રાજ્યનું પરિણામ ૭૩.૨૭% પ્રાપ્ત થયું છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧૧૦૭૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી જિલ્લાના ૪૬ વિદ્યાર્થીઓને મળ્યો A1 ગ્રેડ, ૫૬૫ વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, ૧૫૮૨ વિદ્યાર્થીઓને B1ગ્રેડ, ૨૪૦૪ વિદ્યાર્થીઓ B2 ગ્રેડ, ૨૫૭૯ વિદ્યાર્થીઓ C1 ગ્રેડ, ૧૫૮૧ વિદ્યાર્થીઓ C2 ગ્રેડ પ્રાપ્ત થયો છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૧.૧૧% ટકા રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!