મોટીસરસણ પાવનધામ ખાતે મંદિર નો પાટોત્સવ યોજાયો હતો. મંદિરના શિખર ઉપર ધ્વજારોહન પણ કરવામાં આવ્યું હતું મંદિરમાં ભજન કીર્તન અને આરતી તેમજ થાળ પણ કરવામાં આવ્યા હતા મોટીસરસન ગામના વડીલો યુવાનો માતા બેહનો તેમજ સમાજનાં અગ્રણીઓ તેમજ સગા સંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવના યજમાન સુરેશભાઈ (શિવા ભાઇ)જેઠાભાઇ પટેલ તરફથી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેશપટેલ લીમખેડા
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.