AHAVA
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ગાવદહાડ ગામે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં હોવાથી મુસાફરોને હાલાકી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ગાંવદહાડ ગામ ખાતે બસ સ્ટેશન ખંડેર હાલતમાં જોવા મળે છે.ત્યારે સ્થાનિક મુસાફરો…
આહવા-દેવમોગરા રૂટની એસ.ટી.બસ આહવા ડેપો દ્વારા બંધ કરવામાં આવતા આદિવાસીઓમાં નારાજગી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા એ.સટી. ડેપો ના સંચાલકો અવારનવાર કોઈને કોઈ પ્રકારે વિવાદમાં આવતા જ હોય છે.…
ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ અતિ ઊંચા ઝાડ ઉપર ચડી “ખાંડણી” એટલે છીદંણી કરતા દ્રશ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉનાળાની શરૂઆતમાં આદિવાસી મહિલાઓ પોતાના ખેતરમાં આવેલ 80 થી 100 ફૂટ…
સાપુતારા ખાતે ચીફ ઓફિસરની ખાલી પડેલ જગ્યાના કારણે ઘણીધોરી વિનાનું બનતા પ્રવાસન ઉદ્યોગ પર માઠી અસર પહોંચી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત કી આંખો કા તારા સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ અને રેવન્યુ વિભાગનાં સંકલન નાં અભાવે…
પરંપરાગત ડાંગ દરબારનો મનોરંજન મેળો મૂળ ગ્રાઉન્ડમાં જ યોજવામાં આવે તેવી ડાંગ વેપારીઓની માંગ ઉઠી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં થોડા દિવસમાં ડાંગ દરબારનો ભાતિગળ મેળો યોજાનાર છે ત્યારે પરંપરાગત ડાંગ દરબાર ગ્રાઉન્ડમાં જ આ…
સાપુતારા જતા માર્ગનાં શિવારીમાળ નજીકનાં વળાંકમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતા ચાલકનું મોત નીપજ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વઘઇ તાલુકાનાં દોડીપાડા ગામનો રહેવાસી સતીષભાઈ બાળુભાઈ ગાયકવાડ તેઓની મોટરસાઈકલ.ન.જી.જે.30.સી.5095 લઈને સાપુતારા…
ડાંગ દરબાર મૂળ જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે તો ડાંગ કૉંગ્રેસ દ્વારા ચક્કાજામનું અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરી પ્રમુખ સ્નેહલઠાકરે અને મનીષ મારકણાની આગેવાનીમાં “ડાંગ દરબાર -૨૦૨૫” અંગે આવેદનપત્ર…
ડાંગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે આહવા તેમજ વઘઇ ખાતે વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ સ્વરાજયનાં સ્થાપક,હિન્દુ હૃદયસમ્રાટ અને મરાઠા શાસનના ઉચ્ચ રક્ષક એવા છત્રપતિ શિવાજી મહારાજની…
ડાંગ દરબારનો મનોરંજન મેળો મૂળ ગ્રાઉન્ડમાં યોજાય છે તે જ સ્થળે કાયમી યોજવામાં આવે તેવી વેપારીઓની માંગ ઉઠી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ હાલમાં થોડા દિવસમાં ડાંગ દરબારનો ભાતિગળ મેળો યોજાનાર છે ત્યારે પરંપરાગત ડાંગ દરબાર ગ્રાઉન્ડમાં જ આ…
માધ્ય.અને ઉ.માધ્ય. શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને નવસારી, આહવા અને વલસાડ જિલ્લામાં એક્સ્ટ્રા બસોનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા૧૯: આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા. ૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે.…










