AHAVA
ડાંગ જિલ્લામાં આહવા ખાતે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે રેલીનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.ત્યારે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસ…
ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીની નજીકથી એક યુવકની બાઇક ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીની નજીક 22 વર્ષીય યુવકે પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી.જોકે અજાણ્યા ચોર ઈસમે…
Dang: સરકારી માધ્ય.શાળા કાલીબેલ અને એકલવ્ય શાળા આહવા ખાતે સિકલસેલ એનીમિયા રોગ પ્રોગ્રામ અંતર્ગત સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના વધઇ તાલુકામા સમાવિષ્ટ સરકારી માધ્યમિક શાળા, કાલીબેલ તેમજ, આહવાની એકલવ્ય શાળા ખાતે, જિલ્લા પંચાયત…
ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના મુળ ગાઠવી ગામના વતની શ્રીમતી પ્રિયંકાબેન બી.ભોયેની ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિયુકતિ કરવામા…
ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સ્યુસાઇડ પ્રિવેન્શન સંબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અંર્તગત વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે…
સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 5 દિવસીય સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાંચ દિવસીય શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ડાંગ…
ડાંગ જિલ્લા પુરવઠા વિભાગ અને વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લા પુરવઠા વિભાગ અને વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે આહવા નગરની કરીયાણા તથા…
જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ યોગ્ય રીતે વાપરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કલેકટરને આવેદન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત ડીએમએફ ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઈનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે…
સાપુતારાનાં સાઈ મંદિરે સ્થાપિત વિઘ્નહર્તાને અશ્રુભીંની આંખે ભક્તોએ વિદાય આપી વિસર્જન કર્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ગિરિમથક સાપુતારાનાં સાઈ મંદિર ખાતે ભક્તોએ શ્રીજી વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કર્યુ હતુ. ત્યારે ભક્તોએ સોમવારે ત્રીજા…
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બુરથડી ગામનાં ચેકડેમ પરથી એક આધેડ તણાઈને મોતને ભેટ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- ડાંગ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના શિંગાણા જામન્યામાળ ગામનાં રહીશ અવસ્યાભાઈ શુકર્યાભાઇ પવાર (ઉ. વ.56) જેઓ આજરોજ…









