AHMEDABAD NEW WEST ZONE
-
અમદાવાદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસ અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઊજવાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 28 મે – અમદાવાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર માસના ચોથા મંગળવારના દિવસે ‘પૂર્ણા દિવસ’…
-
સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ તરીકે નિમાયેલ દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ…
-
ઓપરેશન સિંદૂર’ના શૌર્યના ગૌરવગાન સાથે અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં રાષ્ટ્રપ્રેમનો મહાપર્વ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 27 મે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસના ભાગરૂપે અમદાવાદના એરપોર્ટ આઇકોનિક રોડ…
-
કોરોનાના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાતા ખળભળાટ !!!
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 નો પ્રથમ કેસ નોંધાયો છે. LF.7 વેરિયેન્ટના સમગ્ર દેશમાં કુલ ચાર કેસ સામે આવેલા છે.…
-
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઉનાળા અને ચોમાસાની ઋતુ વચ્ચે ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આરબસાગરમાં…
-
ગોચ્છાધિપતિ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે 104 દિવ્યાંગોને વિના મૂલ્યે વ્હીલચેર વિતરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ, 24 મે – ગોચ્છાધિપતિ રાજ રાજયસ સુરેશ્વરજી મહારાજના 81મા જન્મ વર્ષ નિમિતે શનિવાર, વૈશાખ વદ…
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરમાં 5,536 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન 27 મેના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે…
-
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા, નદીના પટમાં ઉતરી શ્રમદાન કર્યું
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ – સાબરમતી નદીની સફાઈ માટે શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે…
-
શુદ્ધ સ્પર્ધા, શુદ્ધ સંગીત—સત્ય અને સિદ્ધાંતના સૂત્રથી ભેદભાવ પર સંપૂર્ણ પ્રતિબંધ!
ગુજરાતના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ અને સામાજિક કાર્યકર્તા શ્રી કશ્યપભાઈ ઠક્કર દ્વારા રાજ્ય સ્તરિય સંગીત સુવાસ સીઝન 3 ઓનલાઈન ગાયન સ્પર્ધાનું સફળ…
-
જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જોઈએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો કાઢવામાં આવ્યો ————— પૂજનની અવશિષ્ટ સામગ્રી અને પ્લાસ્ટિકથી…









