BHARUCH CITY / TALUKO
-
ભરૂચ: શુકલતીર્થની જાત્રામાં નર્મદા નદીએ નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા, 2 ના મોત, એક ની શોધખોળ ચાલુ
સમીર પટેલ, ભરૂચ બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિઝામવાડીના પરિવારજનો શુકલતીર્થની જાત્રામાં ગયા હતા. જ્યાં નર્મદા…
-
ભરૂચ: મગદાળની આડમાં દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે…
-
શુક્રવાર બન્યો કાળમુખો, ભરૂચમાં જુદા જુદા માર્ગ અકસ્માતમાં 4 કમભાગીઓના નિપજ્યા મોત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જીલ્લામાં આજે શુક્રવાર કાળમુખો સાબિત થયો છે. અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પુરઝડપે દોડતી કાર…
-
દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી ટ્રક ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
સમીર પટેલ, ભરૂચ દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી વાપી જતા પરિવારની કારને…
-
ભરૂચ શુકલતીર્થ ગામે નર્મદા નદીમાં નાહવા પડેલા યુવાનનું મોત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના શુકલતીર્થ મેળામાં આવેલા સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન આવ્યો હતો તે મેળામાં આવેલા તંબુ…
-
ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગળ મેળામાં માનવ મેરામણ ઉમટ્યું હતું.લોકોએ મેળામાં મહાલવાની મજા માણી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવ ઉઠી…
-
ભરૂચ: રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
સમીર પટેલ, ભરૂચ વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નુતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.…
-
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં 7 વર્ષ અગાઉ પાડોશીએ જ પાડોશીની જુના ઝઘડાની રીસ રાખી હત્યા કરવાના પ્રકરણમાં ભરૂચ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
સમીર પટેલ, ભરૂચ આમોદના રાણીપુરા ગામના જુના ફળિયા ના ચકલામાં સંધ્યાકાળના સમયે બેઠેલા વ્યક્તિ ઉપર લાકડીના સફળતા મળી હત્યા કરી…
-
ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી ચાલચલગતના લીધે 14 વર્ષે જેલમુક્ત કરાયો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ…
-
ભરૂચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો, ગણ્યાગાંઠ્યા આગેવાનોની હાજરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ કોંગ્રેસના દિગગજ નેતાઓ માટે હવે પાર્ટીના હોદ્દેદારોના મનમાં માનસન્માન ઘટ્યું..! પડતીનો સ્વાદ ચાખી ચૂકેલ જિલ્લા કોંગ્રેસને…









