BHARUCH CITY / TALUKO
-
ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે ૧૫ મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર, હોદ્દાપરથી દૂર કરવા માંગ…
ભરૂચ તાલુકાના ઝણોર ગામના સરપંચ તથા ઉપસરપંચે ૧૫ મા નાણાં પંચમાં મંજુર થયેલ કામોમાં નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે…
-
ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ, શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણો અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય બાબતોમાં રાહત ની પણ આવેદનપત્ર પાઠવી રજુઆત…
સમીર પટેલ, ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતી ના નુકશાન ને ધ્યાને લઈ…
-
પાલેજ ઓવરબ્રિજ નીચેથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો વાલી વારસોએ પાલેજ પોલીસ મથકનો સંપર્ક કરવો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પાલેજ ઓવરબ્રિજ નીચેથી એક અજાણ્યા આધેડનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો…
-
ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, બંગાળી કારીગરો દ્વારા માં દુર્ગાની મૂર્તિને અપાઈ રહ્યા છે આખરી ઓપ…
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે…
-
તસ્કરોની અફવાઓથી દુર રહેવા પાલેજ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ…
સમીર પચેલ, ભરુચ છેલ્લા થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં…
-
સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં ‘જે.પી.કોલેજ ભરૂચ ખાતે સ્વચ્છ ભારત દિવસ’ ઉજવાયો
સમીર પટેલ, ભરૂચ *સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બજાવવો જરૂરી -સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા *** લોકોને પોતાના…
-
અંકલેશ્વર: GIDC ખાતે આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનની ચોરીનો LCB ની ટીમે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સમીર પટેલ, અંકલેશ્વર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી.…
-
હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરુચ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે હાંસોટ તાલુકાની ગામ પંચાયત સાહોલ ખાતે સવારે 11:00 કલાકે સરપંચ નવનીતભાઈ પટેલની અધ્યક્ષતા…
-
ભરૂચ: ગાંધી જયંતિ નિમિતે રોટરી ક્લબ દ્વારા મહંમદપુરાથી લઈ બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરાયુ
સમીર પટેલ, ભરુલ 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમીતે રોટરી ક્લબ દ્વારા સફાઈ અભિયાન કરવા માં આવ્યું હતું મોહમ્મદ પુરા થી…
-
ભરૂચ: કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
સમીર પચેલ, ભરૂચ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ…









