DHRANGADHRA
-
ધ્રાંગધ્રાનાં સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, ગામનાં અગ્રણીઓની સંસદને સાથે રાખી સરકારમાં રજૂઆત
તા.23/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં સોલડી ગામની સીમમાં ખેતીવાડી માટેના વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના મામલે તાજેતરમાં…
-
ધાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું.
તા.22/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ટ્રક, આઇસર, અને તેલના ટેન્કર વચ્ચે ત્રીપલ…
-
ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોકટરની ખાલી જગ્યા ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું.
તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા અને હળવદ પંથકના અંદાજિત 125 ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાના સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી…
-
ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના જુદાજુદા ૨૩૫૬ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ
તા.16/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેડીકલ કેમ્પમાં ડાયાબિટીસ અને બીપીની ચકાસણી કરી ૪૦૩ જેટલા લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ, વન વિભાગ દ્વારા ૫૩…
-
ધ્રાંગધ્રાના રાયગઢ ગામે ઘર વપરાશનો ગેસનો બાટલો લીકેજ થતાં બ્લાસ્ટ, ઘરમાં રહેલ વસ્તુઓનું મોટું નુકસાન થયું.
તા.12/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે રહેતા રાજેશભાઈ ભુદરભાઈ નામના વ્યક્તિને ત્યાં ગેસનો બાટલો લીકેજ થવાના…
-
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે તમામ વોર્ડના કુલ ૧૮૦ જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ કરાયું.
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું. સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીનું…
-
ધાંગધ્રા નર્મદા કેનાલમાં મોટી માલવણ ગામના યુવાનની લાશ મળતાં ચકચાર મચી
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજનપુર ગામ પાસે પસાર થતી માલવણ માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી…
-
ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતના પોપડા પડતાં સદનસીબે જાનહાની ટળી
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે રીફર…
-
ધાંગધ્રા તાલુકામાં પાણીનાં ટાંકા અને સંપમાં કલોરિનેશનની કામગીરી શરૂ
તા.29/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી પાણીના કારણે રોગચાળો ફેલાતો અટકે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના દિશાનિર્દેશ મુજબ…
-
ખારાઘોડા રણમાં મીઠું પકવવા બાબતે અગરીયા આગેવાનોએ નેતાઓ સાથે મીટીંગ યોજાઈ
તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી…