GANDHINAGAR CITY / TALUKO
ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર, કામચલાઉ નોંધણી સમય વધાર્યો
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય…
રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે
ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્વારા ફિઝીયોથેરાપી…
9 મહિનામાં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યૂમાં 9.17 ટકાનો વધારો
ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યો છે. જે બેજેટ ગત વર્ષની સરખામણી આ વખતે વધુ હોવાની આશા છે. અત્રે…
ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગની વર્ષ-ર૦રપની પ્રથમ બેઠક યોજાઈ
વર્ષ દરમિયાન બાળ અધિકારોના અમલીકરણ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો થકી શાળાના શિક્ષકો, સામાજિક કાર્યકરો અને સરકારી અધિકારીઓને તાલીમબદ્ધ કરાશે *****…
ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસના તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી : પૂર્વ મુખ્યમંત્રી
ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનો તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી…
રાજ્યના નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા એક જ દિવસમાં એકસાથે ૫૩૭ કરોડ રૂપિયા વિવિધ વિકાસ કામો માટે મંજૂર કર્યા
* અમદાવાદ મહાનગરપાલિકાને મળશે નવી ૨૬૭ ઈલેક્ટ્રિક બસ * અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકાઓ માટે રૂ.૩૦૯.૭૮ કરોડ * નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને…
‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. : ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ…
ગુજરાત સરકારના ટીબી નાબૂદ અભિયાન જાહેરાતો વચ્ચે ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ !!!
વર્ષ 2025 સુધીમાં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે હજુ ઘણો તફાવત છે. ગુજરાતમાં આ વર્ષના પ્રથમ…
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, રાજકીય પક્ષો હવે જાહેરમાં નહીં કરી શકે સભા કે રેલીઓ
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી…










