GODHARA
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહે છે. જનતા જનાર્દન સાથે એક…
-
ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો…
-
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બેંક ઑફ બરોડા શહેરા દ્વારા વિશાળ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા વિશ્વ પર્યાવરણ દિનના પાવન અવસરે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાની દિશામાં પ્રેરણાદાયક પહેલ તરીકે **બેંક…
-
બકરી ઈદના તહેવારને અનુલક્ષીને જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આગામી તા.૦૭/૦૬/૨૦રપ ના રોજ મુસ્લિમ ધર્મનો “બકરી ઈદ” (ઈદ-ઉલ-જુહા)નો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારની…
-
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલમાં મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ…
-
પંચમહાલ જિલ્લાની ૧૫૫ સામાન્ય અને ૧૧૧ પેટા મળી કુલ ૨૬૬ ગ્રામ પંચાયત બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા * જિલ્લામાં ૧૭૭૭૮૫ પુરુષ મતદારો તેમજ ૧,૭૧,૬૬૩ મહિલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે* રાજ્ય…
-
પંચમહાલ જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલ વાહનોની નવી સીરિઝ GJ17 CN ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લાની…
-
પંચમહાલ જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા અનુરોધ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૬-૦૫-૨૦૨૫ થી તા.૨૯-૦૫-૨૦૨૫…
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે “યોગ શિબિર” – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત…
-
ગોધરાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૨૫ મે,૨૦૨૫ ના રોજ “યોગ શિબિર”- કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન
પંચમહાલ, નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન તેમજ આગામી તા.૨૧ મી જૂન,૨૦૨૫…