GONDAL
-
Gondal: ગોંડલના આંગણવાડી કેન્દ્રો ખાતે ‘‘બાલક પાલક સર્જન’’ કાર્યક્રમ યોજાયો
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર બાળકોના વાલીઓને આંગણવાડીનું મહત્વ સમજાવાયું Rajkot, Gondal: ગોંડલ તાલુકાના ગોંડલ ધટક ૧ અને ૨ ના આંગણવાડી કેન્દ્રો…
-
Gondal: ગોંડલ ખાતે તા. ૭ મે, બુધવારે શ્રી અક્ષર મંદિરનો ૯૧મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
તા.૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ભવ્ય કળશયાત્રા, ઠાકોરજીનો મહાઅભિષેક, અન્નકૂટ તેમજ સત્સંગ પારાયણ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન Rajkot, Gondal: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર…
-
ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો, ગણેશ ગોંડલના સમર્થકોએ મચાવ્યો હોબાળો
ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોડલમાં અલ્પેશ…
-
Gondal: ગોંડલ શહેરમાં ગુંદાળા દરવાજા નજીક વિશનજી પેટ્રોલ પંપ પર લાગી આગ
તા.૧૧/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ દ્વારા આગને ત્વરિત કાબુમાં લેવાઈ – મોકડ્રીલ જાહેર Rajkot, Gondal: ગોંડલ શહેરમાં…
-
Gondal: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલમાં ખાનગી ઉમેદવારોના પ્રવેશ બાબત
તા.૮/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: આઇ.ટી.આઈ. ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧:૦૦…
-
Gondal: ગોંડલની સરકારી આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ફોર્મ ભરવાનું શરૂ
તા.૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: ગોંડલની સરકારી એમ.બી. આઈ.ટી.આઈ.માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે અરજીની જાહેરાત કરવામાં આવી છે.…
-
Rajkot: ગોંડલ તાલુકાના ચરખડી ગામના તિરંગા વૃદ્ધાશ્રમ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો
તા.૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગોંડલ તાલુકના ચરખડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગોમટા અને ચરખડી આયુષ્માન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે…
-
Rajkot: કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
તા.૧/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કુલ ૨૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૪૩ લાખથી વધુના ૪૩૦ સાધનોનો લાભ અપાયો Rajkot: ભારત સરકારના શ્રમ અને…
-
Gondal: ગોંડલમાં ૨૨ જાન્યુઆરીએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
તા.૧૧/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: શહેર તથા તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક સ્તરે જ હલ થાય, તે…
-
Gondal: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગોંડલમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યુ
તા.૬/૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ Rajkot, Gondal: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્યશ્રી ગીતાબા…