BANASKANTHA
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુરનો માનવસેવા ભોજનનો રથયાત્રા બાદ ડીસા અને સિદ્ધપુર માટે ભોજન રથ શ્રી ગણેશ કરાયા જરૂરિયાત મંદ માટે આશીર્વાદરૂપ બનશે
8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુરનો માનવસેવા ભોજનનો રથયાત્રા બાદ ડીસા અને સિદ્ધપુર માટે ભોજન રથ…
માલણ ગામના ભૂદેવ પરિવારના યુવાનએ વિદેશમાં પોતાના સૂરોના તાલે ગીતો ગાઈને લોકોને મગ્નમુર્ધ કર્યા
8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સિંગર જગતમાં યુવા ચહેરો નૈન રાવલના હિન્દી મૂવીના ગીતો ગાઈને સ્વરોના સૂરો પર પેરીસ…
ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ મહામંત્રી એ વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી
8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ મહામંત્રી એ વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી વડગામ…
થરાદ ઠાકોર સમાજ બોડીગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠક મળી
નારણ ગોહિલ લાખણી થરાદ તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી ચિંતન બેઠક મળી.આ બેઠકમાં શૈક્ષણિક અને વ્યસનમુક્તિ માટે ચર્ચા…
દિયોદરમાં માસ-મટનની હાટડીઓ સામે ગૌપ્રેમીઓનો રોષ: પોલીસ મથક બહાર મહિલાઓનો દેખાવો
દિયોદરમાં માસ-મટનની હાટડીઓ સામે ગૌપ્રેમીઓનો રોષ: પોલીસ મથક બહાર મહિલાઓનો દેખાવો પ્રતિનિધિ :દિયોદર ફોટો. અહેવાલ કલ્પેશ બારોટ પરવાનગી વગર વેચાણનો…
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો મગરવાડા તિર્થ સ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો
7 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો મગરવાડા તિર્થ સ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો.વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા મગરવાડા…
કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ
7 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા…
ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.
ઓગડમા ખીલ્યું કમળ ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના નાથપુરા…
પાલનપુર તાલુકા ભાજપ દ્વારા ‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના’ ઉજવણી અંતર્ગત માલણ ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર તાલુકા ભાજપ દ્વારા ‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના’ ઉજવણી અંતર્ગત…
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાવ ખાતેથી ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર
6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પ્રકૃતિનું રક્ષણ એ આપણા પૂર્વજો તરફથી મળેલો સાંસ્કૃતિક વારસો છે, જેનું જતન કરવાની જવાબદારી…










