BANASKANTHA
દીઓદર ના કોટડા (દિ.) ખાતે તલાટીની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો.
દીઓદર ના કોટડા (દિ.) ખાતે તલાટીની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો. દીઓદર તાલુકાના ફોરણા ગામ ના વતની જયંતીલાલ…
લાખણી મેડીકલ એસોસિએશન દ્વારા લાખણી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
નારણ ગોહિલ લાખણી કોરોના સમય દરમિયાન થી સરકાર દ્વારા ઓનલાઇન દવાઓની ખરીદી ને મંજૂરી આપવામાં આવેલ છે અને તેના…
દીઓદર ના કોટડા (દિ.)ના તલાટી નો વિદાય સમારંભ યોજાયો.
દીઓદર ના કોટડા (દિ.)ના તલાટી નો વિદાય સમારંભ યોજાયો. દીઓદર તાલુકાના ફોરણા ના મૂળ વતની જયંતીલાલ શીવાભાઈ પ્રજાપતિ સોની હાઈસ્કૂલ…
માવજત હોસ્પિટલમાં 10 કિલો ની પેટ માં ગાંઠ અને 55 MM ની પથરી ના દર્દીને જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉ. કાર્તિક મહેશ્વરી દ્વારા 2-4 કલાકના ઓપરેશન બાદ દર્દીને સફળતાપૂર્વક
19 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા માવજત હોસ્પિટલ, પાલનપુરમાં તાજેતરમાં એક અત્યંત ગંભીર અને જટિલ સારવારની ઘટના સામે આવી હતી.…
બનાસકાંઠા SPCAની સરાહનીય કામગીરી: કતલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે પાંજરાપોળને આર્થિક સહાય
19 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ડીસાની રાજપુર પાંજરાપોળને પશુઓના નિભાવ અર્થે કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે રૂ.૨૦ લાખથી વધુની ગ્રાન્ટનો…
જનગણના ૨૦૨૭: બનાસકાંઠા જિલ્લામાં ડિજિટલ સ્વ-ગણતરીનો પ્રારંભ, ૩૧ મે સુધી ઓનલાઇન વિગતો નોંધાવવા વહીવટી તંત્રની અપીલ
17 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે ઓનલાઈન સ્વ-ગણતરી ફોર્મ ભર્યું: નાગરિકોને રાષ્ટ્રહિતના કામમાં જોડાવા અનુરોધ…
થરા ખાતે ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓ.સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
થરા ખાતે ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓ.સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડના…
બનાસકાંઠા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઈ
17 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા દરરોજ હજારો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે નિશુલ્ક પ્રસાદનો લાભ: અંબાજીમાં શરૂ થયેલી ભોજન યોજનાના…
ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા.
ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા. ઓગડ તાલુકાના જોટાડા ના બાબરભાઈ ઓખાભાઈ દેસાઈ (ઘંઘોળ)…
ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા.
ઓગડ તાલુકાના જોટાડા ખાતે મહંતશ્રી કુરશીપુરી બાપુએ નવ દંપતિ ને આશીર્વાદ આપ્યા. ઓગડ તાલુકાના જોટાડા ના બાબરભાઈ ઓખાભાઈ દેસાઈ (ઘંઘોળ)…










