BHARUCH
અંકલેશ્વર NH 48 પર અકસ્માત:વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કાર-ટ્રક વચ્ચે ટક્કર, કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને…
કેમિકલ માફિયાઓએ લોકોના જીવ જોખમમાં મૂક્યા:અંકલેશ્વરના બાકરોલ ગામની પાણીની નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવ્યું,માછલીઓના મોત,1 લાખથી વધુ લોકોને અસર
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ઝેરી…
મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ:અંકલેશ્વરની જે.બી. ફાર્મામાં મહિલા કર્મચારીઓ માટે પોલીસ દ્વારા વિશેષ સેમિનાર યોજાયો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં આવેલી જે.બી. ફાર્મા કંપનીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન…
ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે રજૂઆત કરી
ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામમાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની સમસ્યા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યા અંગે રજૂઆત કરી …
વાગરામાં પાવર હાઉસમાં ચોરી:કે.પી.ગ્રીન એનર્જીમાંથી 12.72 લાખના કોપર કેબલ્સની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વ્હોરા સમની નજીક આવેલા કે.પી.ગ્રીન એનર્જી લિમિટેડના 210 મેગાવોટ પાવર સબ સ્ટેશનમાંથી મોટી…
ભરૂચ શહેરમાં આવેલી ખુશ્બુ પાર્ક સોસાયટી રહેતા મિસ્ત્રી પરિવારનો પુત્ર ઘેરથી સ્કૂલ જવાનું કહી નીકળતા ભૂલો પડી ગયો હતો.તે બાળક એબીસી ચોકડી પર ટ્રાફિક જવાનને મળતા શહેર ટ્રાફિક પીઆઈએ તેના પિતાનો સંપર્ક કરીને મિલન કરાવ્યો હતો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં ખુશ્બુ પાર્ક સોસાયટી આવેલી છે જેમાં નિસાર એહમદ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે.આજ રોજ…
વેલેન્ટાઈન ડેએ ભરૂચની શાળામાં અનોખી પહેલ:સ્ટેશન રોડ મિશ્ર શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ માતા-પિતાને કર્યા વંદન
સમીર પટેલ, ભરૂચ ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં યોગ વેદાંત સમિતિના આયોજન હેઠળ વેલેન્ટાઈન ડેને બદલે માતૃ-પિતૃ પૂજન…
વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંક-ફરકનો જુગાર રમાડતા આરોપીની કરી ધરપકડ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા…
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર ચંદ્રવાણ ગામના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલ ચાલક ને ટકર મારતા નર્મદાના ગારદા ગામના યુવાન નુ સારવાર દરમ્યાન મોત.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે ટેકરા ફળીયા વિસ્તારમા રહેતા અર્જુનભાઈ ચંપકભાઈ વસાવા…
ગુજરાત રાજ્યના DGPના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ…










