BHARUCH
ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓએ પહોંચી વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો
સમીર પટેલ, ભરૂચ આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે સવારના સમયે ધોરણ 10નું પ્રથમ ભાષાનું…
જંબુસરમાં ડુપ્લીકેટ સેફ્ટી બુટનો પર્દાફાશ:ત્રણ દુકાનોમાંથી ટાઇગર બ્રાન્ડના નકલી 18 જોડી બુટ જપ્ત, કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી
સમીર પટેલ, ભરૂચ જંબુસર શહેરમાં બ્રાન્ડ પ્રોટેક્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓએ પોલીસ સાથે મળીને મોટી કાર્યવાહી કરી છે. કંપનીના…
નબીપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા નો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
સમીર પટેલ, ભરૂચ આજથી ગુજરાત રાજ્યમાં ધો. 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર…
વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા: ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ભરૂચ પોલીસ પહોંચાડશે
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આજથી શરૂ
સમીર પટેલ, ભરૂચ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- 10 (SSC) અને 12 (HSC) સામાન્ય–વિજ્ઞાન પ્રવાહની…
નેત્રંગ નગર સહિત પંથક ભરમા ભકિતમય માહોલમા મહાશિવરાત્રી પર્વ થયેલી ભવ્ય ઉજવણી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૬/૦૨/૨૦૨૫ નેત્રંગ નગરમાં આજે વહેલી સવારથીજ નગરમાં ગાંધીબજાર બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિરે, જીનબજાર…
કાવી-કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી:દિવસમાં બે વાર દરિયાના પાણીથી થાય છે શિવલિંગનો જળાભિષેક, હજારો ભક્તોની ભીડ
સમીર પટેલ, ભરૂચ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામે આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દક્ષિણ ગુજરાતના મીની…
મહાશિવરાત્રિ પર્વે ભરૂચમાં ભક્તિમય માહોલ:નીલકંઠેશ્વર મહાદેવ સહિત તમામ શિવાલયોમાં સવારથી ભક્તોની ભીડ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર અને જિલ્લાના શિવાલયોમાં મહાશિવરાત્રિના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો છે. વહેલી સવારથી જ ભાવિક ભક્તો…
ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના 14 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરાહ કરીને પરત ભરૂચ ખાતે આવી પહોંચતા આ તમામ અંધ વ્યક્તિઓનો સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરાહ કરવા પર જવું એક ખૂબ જ મોટી…
ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભુસ્તર વિભાગ દ્વારા કથિત ખનિજ ચોરી બાબતે સઘન તપાસ આરંભાઇ
ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભુસ્તર વિભાગ દ્વારા કથિત ખનિજ ચોરી બાબતે સઘન તપાસ આરંભાઇ બે દિવસ પુર્વે તાલુકાના સારસા…










