BHARUCH
અસુરિયા જૈન મંદિરમાંથી તસ્કરોની 45 હજારની ચોરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકામાં આવેલાં અસુરિયા ગામે મુનિ સુરતનાથ દિગંબર જૈન સમુહ શરણતીર્થ આવેલું છે. જેમાં સંજય કોળી પુજારી…
ભરૂચ: એસ.ટી નિગમ દ્વારા દિવાળી ને લઈ વિશેષ આયોજન કરાયો, જાણો શું છે આયોજન
સમીર પટેલ, ભરૂચ પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા…
આમોદ: તાલુકાના કોમ્પ્યુટર સાહસિકોએ ૧૫માં નાણપંચમાંથી મહેનતાણું ચૂકવવા માંગ કરી
સમીર પટેલ, ભરૂચ આમોદ તાલુકાના કોમ્પ્યુટર સાહસિકો (વી.સી.ઇ.) એ પડતર પ્રશ્નો તેમજ ૧૫ માં નાણપંચ, ખેડુત નોંધણી, રેશનકાર્ડ કે.વાય.સી. નું…
વાગરા: પખાજણ ગામે રહેણાંક મકાનમાં આગ લાગી, સદ્દનસીબે કોઈ જાનહાની નહીં, સ્થાનિકો સહિત ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો
સમીર પટેલ, ભરૂચ સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા તાલુકાના પખાજણ ગામે આગની ઘટના બની હતી. પખાજણ ગામે…
ભરૂચ: કંથારીયા ગામના પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં ટ્રસ્ટીના દીકરા સહિત બે આરોપીઓની અટકાયત
ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં બે આરોપીઓની…
નેત્રંગ : પ્રાથમિક શાળા ડેબાર (ન.વ.)માં આ.શિ. ગુલાબભાઈ ગાંવિતનો વિદાય સમારંભ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૪/૧૦/૨૦૨૪ નેત્રંગ તાલુકાના ડેબાર ખાતે આવેલ પ્રાથમિક શાળા (ન.વ.)માં આ.શિ.ગુલાબભાઈ દેવજીભાઈ ગાંવિતનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.…
ભરૂચ: વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાજ પોલીસ ત્રાટકી, ૨૧.૯૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસે આયસર કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ થનાર છે.અને વિદેશી દારૂનો જથ્થો…
અંકલેશ્વર GIDC અને પનોલીમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માગ: સંદીપ માંગરોલા
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૪/૧૦/૨૦૨૪ ગુજરાતના અંકલેશ્વર અને પનોલીના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાપાયે ડ્રગ્સના જથ્થાની પકડાવાની વાત…
નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં M SWASTH અને નમ્ર ફાઇનાસ દ્વારા ગ્રાહકો માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો હતો
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૪/૧૦/૨૦૨૪ ગતરોજ નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામ ખાતે M SWASTH અને નમ્ર ફાઇનાસ દ્વારા ગ્રાહકો માટે વિના…
અંક્લેશ્વર મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો; 9 અરજીનો નિકાલ કરાયો
સમીર પટેલ, ભરૂચ લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈપણ અરજદાર…










