BHARUCH
ભરૂચ:યુથ કોંગ્રેસ દ્વારા દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં કેન્ડલમાર્ચનું આયોજન..
સમીર પટેલ, ભરૂચ રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ભરૂચ: 14મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો,લાભાર્થીઓને રૂ.101 કરોડની સાધન સહાયનું વિતરણ
રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના 14માં ગરીબ કલ્યાણ મેળાનું શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું…
ભરૂચ જિલ્લા કોર્ટમાં ખાનગી વકીલના લાંચ લેવાની ઘટનામાં જજને પણ કરાયા નિલંબિત
ભરૂચ જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતો ખાનગી વકીલ રૂપિયા 4 લાખની લાંચ લેતા અમદાવાદ ACBના હાથે ઝડપાઇ ગયો હતો,આ ઘટનામાં ભ્રષ્ટાચારના…
રાજપારડી પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચોરી કરવા આવતા ચોરો બાબતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ અફવાઓથી સાવચેત રહેવા જાહેર જનતા જોગ સંદેશ
રાજપારડી પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચોરી કરવા આવતા ચોરો બાબતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ અફવાઓથી સાવચેત રહેવા જાહેર…
રાહુલ ગાંધી અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો
સમીર પટેલ, ભરૂચ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત અંગે આપેલા નિવેદનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે…
ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હેલ્થ મેળામાં ટીબી સ્ક્રિનિંગ ડાયાબિટીસ હાયપરટેન્શન…
ઝઘડીયા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રાથમિક શાળા તલોદરા મુકામે યોજાયું.
ઝઘડીયા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રાથમિક શાળા તલોદરા મુકામે યોજાયું. આજ રોજ તા.૨૭.૦૯.૨૦૨૪ ને શુક્રવારે ઝઘડીયા તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક…
ભરૂચના ઝનોર ખાતે તાલુકા કક્ષાનામાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન…
સમીર પટેલ, ભરૂચ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બી.આર.સી ભરૂચના સંયુક્ત ઉપક્રમે…
ભરૂચની મલાઈદાર દુધધારા ડેરીમાં ભાજપનું જ આંતરિક રાજકારણ ફેરવી રહ્યું છે વિવાદોનું રાજકીય વલોણું
સમીર પટેલ, ભરૂચ દુધધારા ડેરીની 65 મી વાર્ષિક સાધારણ સભામાં વહીવટ સામે અનેક આક્ષેપો, સભામાં ભારે ગરમાં ગરમી, ડેરીના 1000…
ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યા ભવન, હોમી લેબના સહયોગથી, 27 મી સપ્ટેમ્બર 2024 ના રોજ 1 લી ઓક્ટોબર 2024 ના રોજ યોજાનાર આગામી આંતરશાળા તિજ્ઞાન પ્રદર્શન ‘કેટેલિસ્ટ-ધ ફ્યુચર એક્ઝિબિશન’ અંગે SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે હોમી લેબની સ્થાપના વિશે મીડિયાને માહિતી આપી હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યા ભવન, હોમી લેબના સહયોગથી, 27 મી સપ્ટેમ્બર 2024 ના રોજ 1 લી ઓક્ટોબર 2024…










