BHARUCH
-
એસ આર.એફ ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ હેઠળ રાહિયાદ ગામમાં રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો…
બ્રિજેશ પટેલ, ભરૂચ એસ.આર.એફ ફાઉન્ડેશનના સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ અંતર્ગત રાહિયાદ ગામ ખાતે રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે…
-
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું સફળ આયોજન કરાયું.
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ…
-
નેત્રંગ પોસ્ટ ઓફિસમાં પિન્ટર મશીન ૪૫ દિવસ થી ખોટકાતા ગ્રાહકો પરેશાન પ્રિન્ટર મશીન શોભાના ગાંઠિયા સમાન…
નેત્રંગ પોસ્ટ ઓફિસમાં પિન્ટર મશીન ૪૫ દિવસ થી ખોટકાતા ગ્રાહકો પરેશાન પ્રિન્ટર મશીન શોભાના ગાંઠિયા સમાન બ્રિજેશ પટેલ, ભરૂચ…
-
અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું
રિપોર્ટર મંગલભાઈ ચૌહાણ અંકલેશ્વર અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું, ભરૂચના 120…
-
પત્રકાર એક્તા પરિષદના નેત્રંગ તાલુકાના પ્રમુખ પદે બ્રિજેશ પટેલની નિમણુંક કરવામાં આવી.
પત્રકાર એક્તા પરિષદ દ્વારા આજ રોજ તા.૧૩મી જુલાઈ ૨૦૨૬ના રોજ માં શારદાભવન હોલ અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા અધિવેશનનું…
-
રથયાત્રા પૂર્વે ભરૂચ પોલીસ હાઈ એલર્ટ: SOG, LCB, બોમ્બ અને ડોગ સ્ક્વોડનું શહેરભરમાં સઘન ચેકિંગ
સમીર પટેલ, ભરૂચ આગામી 16 જુલાઈએ ઉજવાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ચુસ્ત…
-
ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો
ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિષ્ઠુર જનેતાએ વરસાદી વાતાવરણ…
-
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે સ્કીલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો
સમીર પટેલ, ભરૂચ જંબુસરની પી.જી.પી ગ્લાસ કંપનીના સી.એસ.આર સહયોગ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ધ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે…
-
રાજકોટ સંબંધીને ત્યાં જવા ઘેરથી નીકળેલ નેત્રંગ તાલુકાની ૧૭ વર્ષીય સગીરા રહસ્યમય રીતે લાપતા…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામે પરિવાર સાથે રહેતી ૧૭ વર્ષીય સગીર વયની યુવતી રહસ્યમય…
-
આપત્તિના સમયે વહીવટી તંત્ર પ્રજાની પડખે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ અને ધારાસભ્ય રીતેશ વસાવાએ વાલીયા તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નાગરિકોની સુખ-સુવિધા અને સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા કટિબદ્ધ રહ્યું છે.…









