BHARUCH
ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર કંપની માલિક સામે ગુનો નોંધાયો
ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર કંપની માલિક સામે ગુનો નોંધાયો ઝઘડિયા જીઆઇડીસી પોલીસના ચેકિંગ દરમિયાન નિરામય કેમિકલ…
આગામી તા.૧ જૂન ના રોજ ભિલીસ્તાન ટાઈગર સેના દ્વારા વિસ્થાપિત થનાર ગામડાઓમાં જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું
જીએમડીસી ને જમીન સંપાદન નહીં કરવા દેવા અને ગામડાઓ વિસ્થાપિત નહીં થવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આગામી તા.૧…
જિલ્લાના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારશ્રીમાં ખાસ દરખાસ્ત કરાતા સરકારશ્રીનો ત્વરિત નિર્ણય
સમીર પટેલ, ભરૂચ નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવા માટેની…
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો નેત્રંગ તાલુકો…
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયો નેત્રંગ તાલુકો… બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી…
જુગારધામ પર પોલીસનો દરોડો:ભરૂચમાં સ્મશાન નજીક બાવળીની ઝાડીમાંથી 5 શખ્સો ઝડપાયા, ₹46 હજારનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એ ડિવિઝન પોલીસે દાંડિયા બજાર સ્મશાન નજીક નદી કિનારે બાવળીની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો…
₹430 કરોડનો નર્મદા મૈયા બ્રિજ ‘સુસાઇડ પોઈન્ટ’!:હવે ભરૂચવાસીઓની આત્મહત્યા રોકવા બ્રિજ પર જાળી લગાવવા અને પોલીસ બંદોબસ્તની માગ, અત્યાર સુધી 40 લોકોનો આપઘાત
ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. શહેરના જાગૃત નાગરિકો…
નેત્રંગ તાલુકા નું અંતરીયાળ ગામ દુ.ફિચવાડા થી ખરેઠા ને જોડતો માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા નું અંતરીયાળ ગામ દુ.ફિચવાડા થી ખરેઠા ને જોડતો માર્ગ ૧૨…
ભરૂચમાં રેતી ખનનથી થયેલા 3 મોતનો મામલો:અધૂરા SIT રિપોર્ટ સામે ખારવા સમાજનો વિરોધ, પરિવારજનોની વળતરની માગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શુકલતીર્થમાં ગેરકાયદે રેતી ખનનના કારણે થયેલા ત્રણ લોકોના મોત મામલે સમસ્ત ખારવા હંસોટી માછી-સમાજે જિલ્લા કલેક્ટરને…
શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કુલ નેત્રંગની વિદ્યાર્થીની ધ્રુવી પટેલ એસ.એસ.સી.બોર્ડ પરીક્ષામાં 94 ટકા મેળવી શાળામાં પ્રથમ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાની શ્રીમતી એમ.એમ. ભક્ત હાઈસ્કુલની ધોરણ_10 ની વિદ્યાર્થીની ધ્રુવી પ્રવિણભાઇ પટેલે ફેબ્રુઆરી –…
અંકલેશ્વર: NH-48 પરથી ક્રૂરતાથી લઈ જવાતી 27 ભેંસ મુક્ત:બે ટ્રકમાંથી પશુઓને બચાવાયા, ચાર આરોપીની ધરપકડ; 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર મોટી કાર્યવાહી કરી છે. રાજપીપળા ચોકડી પાસેથી પોલીસે…









