CHHOTA UDAIPUR
છોટાઉદેપુર જિલ્લાના આત્રોલી અને અથવાલી ગામ પંચાયતમાં ગંદા પાણીના નિકાલ માટે સોકપીટનું લોકાર્પણ
મૂકેશ પરમાર નસવાડી સ્વચ્છતા હી સેવા 2024, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ અંત્રાશ ગામ પાસે નર્મદા નદીના કિનારા પરથી નસવાડી પોલીસે 1,65,900 રૂપિયાનો ઈંગ્લીસ દારૂ સહીત 2,35,900 નો મુદ્દામાલ ઝડપી પડ્યો.
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં નર્મદા નદીનો કાઠો આવેલો છે અને સામે કિનારે મહારાષ્ટ્રથી નદી મારફતે નાવડીમા…
નસવાડીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન
મૂકેશ પરમાર નસવાડી નસવાડી નગરમાં અલગ અલગ ગણેશ મંડળો દ્વારા ગણપતી દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી અને 10 દિવસ…
બોડેલી નગરમાં શ્રીજી વિસર્જન સંપન્ન ; અબીલ ગુલાલની છોળો, આતશબાજી અને ડીજેના ધમધમાટ સાથે નીકળેલી વિઘ્નહર્તા ની વિસર્જનયાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યું.
ભાદરવા સુદ ચોથથી દસ દિવસ સુધીનું ભક્તજનોનું ભાવભર્યું આતિથ્ય માણવા પધારેલા રિદ્ધિ-સિદ્ધિના દાતા દુંદાળા દેવ શ્રી ગણેશજીએ આનંદ ચૌદસ ના…
નસવાડી તાલુકાના કંડવા ગામે 10 માં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને ગરીબીનું પ્રમાણ પણ વધારે છે જ્યારે આદિવાસી વિસ્તારમાં ગરીબ…
નસવાડી ખાતે ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્રારા દિવ્યાંગોને સાધન સહાય કીટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો
મુકેશ પરમાર નસવાડી નસવાડી રેવા જીન મા ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકના દિવ્યાંગ જન સશક્તિકરણ વિભાગ દ્રારા…
બોડેલીમાં આજરોજ અંગ્રેજી તારીખ 16 સપ્ટેમ્બર ના રોજ હઝરતમોહમ્મદ સાહેબ ના જન્મદિવસ નિમિત્તે ઇદે મિલાદુન નબી નો મુબારક તેહવાર મનાવવામાં આવ્યો હતો.
રબિઉલ્ અવ્વલ ના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર સાહેબ હજરત મોહમ્મદ સાહેબ ના જન્મદિવસ ના દિન તરીકે બોડેલી…
બોડેલી ના મુસ્લિમ યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કરી ઇદે મિલાદ ની ઉજવણી કરી.
ઈદે મિલાદ નીમીત્તે સ્વૈચ્છિક રક્તદાન કરવા પહોંચ્યા 22 જેટલા યુવાનો.. ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈજ યંગ સર્કલ દ્વારા કલ્લા ખાતે…
નસવાડી તાલુકાના આનંદપુરી ગામે અબીલ ગુલાલ ઉડાવી ડી.જેનાં તાલે રાસ ગરબા રમી ગણપતી બાપ્પાને ભાવભરી વિદાઈ આપી
મુકેશ પરમાર,,,નસવાડી નસવાડી તાલુકાના આનંદપુરી ગામે ગ્રામજનો દ્રારા ગણપતી બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્રારા ભક્તિ ભાવથી…
નસવાડી આકોના ચોકડી પાસે નવીન સી.એન.જી પંપ શરૂ થતાં સી.એન.જી વાહન ચાલકોમાં ખુશી
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકાનાં 212 ગામોના સી.એન.જી વાહન માલિકોને ગાડીમાં ગેસ પુરાવવા દેવલીયા જવું પડતું હતું જેનાથી વાહન ચાલકોને…










