GIR SOMNATH
-
ઓખા નગરપાલિકા દ્વારા ‘રિયુઝ, રીડ્યુસ, રિસાઈકલ’નો સંદેશ આપવા માનવ સાંકળ રચવામાં આવી
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા જનભાગીદારી સુનિશ્ચિત કરીને સ્વરછતા તેમજ પર્યાવરણ જતન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઓખા નગરપાલિકા દ્વારા તા.૨૬ સપ્ટેમ્બરના રોજ નગરપાલિકા વિસ્તારમાં વી. એ. હાઇ સ્કૂલ ખાતે હ્યુમન ચેઈન દ્વારા આર.આર.આર.(રિયુઝ, રીડ્યુસ,…
-
ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ મોટું કોભાંડ કામ અન્ય એજન્સીએ કર્યું બિલ ગ્રામ પંચાયતો ના નામે કર્યા સરપંચો ને કઈ ખબર નથી 66 લાખ નો ખર્ચ છતાં પાણી ટપકે છે જવાબદાર કોણ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.૨૯ ગીર ગઢડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 44 જેટલી સ્માર્ટ આંગણવાડી બનાવવા પાછળ મોટું…
-
ગીર ગઢડા સનવાવ રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે તંત્રની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા સનવાવ રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે તંત્રની બેદરકારી ના કારણે અકસ્માત સર્જાયો…
-
ગીર ગઢડા ના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણિયા ને સરપંચના હોદા ઉપરથી દૂર કરી ઉપ સરપંચ ને ચાર્જ સોંપાયો ગામમાં ખુશીનો માહોલ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ના ધોકડવા ગામના સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણિયા ને સરપંચના હોદા ઉપરથી દૂર કરી ઉપ…
-
ગીર-સોમનાથ પોલીસ અધિકારી-જવાન સોમનાથ થી માતાના મઢ સુધી સાયકલ યાત્રાનું કર્યું પ્રસ્થાન.
ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ એ બી જાડેજા તથા એ.એસ.આઇ નરવણસિંહ ગોહિલે સોમનાથ થી કચ્છ માતાના મઢ સુધી સાયકલ…
-
કોડીનાર કોર્ટ કેમ્પસ માં ” સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા” થીમ આધારિત અભિયાન યોજાયું .
તાલુકા કાનુની સેવા સમિતિ, નેહરુ યુવા કેન્દ્ર,શ્રી જય જવાન ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે કોડીનાર કોર્ટ કેમ્પસમાં…
-
ગીર ગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક એક્ષરે કેમ્પ યોજાયો જેમાં અલગ અલગ ગામના 45 દર્દી ઓએ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.૧૯ ગીર ગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક એક્ષરે કેમ્પ યોજાયો જેમાં…
-
કોડીનાર ના માઢવાડ પ્રાથમિક શાળામાં વિશ્વ દર્દી સંભાળ દિવસ ઉજવાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ,શ્રી જય જવાન ટ્રસ્ટ જામનગર તેમજ ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે માઢવાડ પ્રાથમિક શાળા…
-
ગીર ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગીર ગઢડા કુમાર શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્ર્મ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.૧૭ ગીર ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગીર ગઢડા કુમાર શાળા ખાતે સેવા સેતુ…
-
નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળ ની ૧૨૩ મી બેઠક રાજભવન, ગાંધીનગર ખાતે મળી હતી.
માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક માનનીય અધ્યક્ષશ્રીના વડપણ હેઠળ મળતાં સૌ…









