JUNAGADH
ગિરનાર લીલી પરિક્રમા આવતા ભાવિકોના હિતમાં તંત્ર દ્વારા રીક્ષા ભાડાના દર જાહેર કરાયા યાત્રિકોએ ૩ પેસેન્જરોનું સંયુક્ત ભાડું ચૂકવવાનું રહેશે
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા રિક્ષા ભાડાના જાહેર કરવામાં આવ્યા છે. રીક્ષા ભાડાના જાહેર કરાયેલા દર…
ગિરનાર લીલી પરિક્રમા રૂટ ઉપર ૨૩ દૂધ- છાસ વિતરણ કેન્દ્રો શરૂ કરાશે યાત્રિકોએ દૂધ છાસનો MRP+ પરિવહન દર પેટે વધારાના રૂ. ૨ કરતા વધારે ચૂકવવા નહીં યાત્રિકોના હિતમાં તંત્ર દ્વારા દૂધ- છાસના ભાવ જાહેર કરાયા
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો માટે પરિક્રમા રૂટ પર ૨૩ જેટલા દૂધ છાસ વિતરણ કેન્દ્રો…
પીએચડી કરી રહેલી વિદ્યાર્થીની ભાગ્યશ્રી ડાંગર કહે છે, પ્લાસ્ટિક વનસ્પતિના વિકાસમાં અવરોધરૂપ આલેખન : રોહિત ઉસદડ
પ્લાસ્ટિકનું દાયકાઓ સુધી વિઘટન થતું નથી, વન્યસૃષ્ટિને અસર કરવાની સાથે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. તેમ જણાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા…
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે ૧૬ મેડિકલ – પેરા મેડિકલ ટીમ સેવારત રહેશે,પરિક્રમા રૂટ પર ૧૨ સહિત કુલ ૧૬ જેટલી એમ્બ્યુલન્સને ડેપ્યુટ કરાશે
જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી સહિતના વિસ્તારમાં હંગામી દવાખાના કાર્યરત…
ભવનાથ વિસ્તારમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેનું તંત્ર દ્વારા આયોજન
જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે…
યાત્રિકો ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરી શકશે
યાત્રિકો ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજકુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા અને બોરદેવી ખાતે રાત્રી રોકાણ કરી શકશે ગિરનાર લીલી પરિક્રમાનો…
પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈનું તંત્ર દ્વારા આયોજન : પરિક્રમા રૂટ પર ૧૦૦૦ કચરા પેટી લગાવાશે
પ્લાસ્ટિકનને ગિરનારમાં જતુ અટકાવવા વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા કાપડની થેલીના વિતરણનું આયોજન, ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને…
ગિરનાર લીલી પરિક્રમામાં યાત્રિકોને સગવડતા આપવા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી મિશન મોડમાં
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી- કર્મચારીઓને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી CPR તાલીમ અપાઈ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી…
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ તા.૮ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.આ રૂટ નિરીક્ષણ દરમિયાન ગિરનાર લીલી…
ગિરનાર પરમાત્માની ભૂમિ છે તે ક્યારેય ન ભૂલીએ : પરિક્રમા દરમિયાન કચરો- ગંદકી ન કરવા શ્રી શેરનાથ બાપુની અપીલ
પ્રકૃતિ માટે પ્લાસ્ટિક અભિશાપ છે, વન્યજીવો અને પ્રકૃતિના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ : મહંત શ્રી મહેશગીરી બાપુ ગિરનાર…










