JUNAGADH
જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં આ જગ્યાઓ પર વાહન પાર્ક કરવું જાહેર અને નિ:શુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા
જૂનાગઢ ભવનાથ તળેટીમાં તા.૨૨ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી સાધુ સંતો અને…
મેંદરડા ના ડેડકીયાળી ગામ ના ખેડૂત દ્વારા 80પ્રકારની કેરી ની જાતો ની કલમો કરી બાગાયતી ખેતી ને વેગ આપી ખેડૂતોને બમણી આવક કેમ થાય તે સાર્થક કરી બતાવ્યું છે
મેંદરડા તાલુકાનાં ડેડકીયાળી ગામ ના પ્રગતિ શિલ ખેડૂત નાગજીભાઈ બોઘરા તેમની પોતાની બાગાયતી ખેતી ની સાથે સાથે અવનવા સંશોધનો કરી…
બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી
જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી આઇ.સી.ડી.એસ.ની સેવાઓ અંગે આજરોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત…
કેશોદનાં જાગનાથ વિસ્તાર માં સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું
કેશોદ શહેર માં કેશોદ શહેર ના બાળ અને યુવા ખેલાડી ઓને જુદી જુદી રમતો માટે યોગ્ય માર્ગદર્શન અને નિયમોનુસાર ની…
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અન્વયે કામદારોને મતદાન માટે વારાફરતી ૩ કલાકની ખાસ રજા આપવાનો આદેશ
રાજયની રાજયની મહાનગરપાલિકાઓ,નગરપાલિકાઓ,જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી રોજ યોજાનાર છે.…
ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જુનાગઢ…
ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વડીલ વંદના નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, 155 ઉપરાંત વડીલોનું પૂજન તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાવના સભર દ્રશ્ય જોવા મળ્યા
કેશોદના બાયપાસ પર આવેલ ન્યુ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ…
જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખ ના ખર્ચે નવનિર્મિત શ્રી રામજી મંદિર ના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવામાં આવી
જૂનાગઢ ના ભેસાણ તાલુકાના ચુડા ગામે એકાવન લાખ ના ખર્ચે ભવ્ય રામ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું અને ધામ ધૂમ…
રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે
દિવ્યાંગતા ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરી દાતાઓ તથા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી…
જૂનાગઢકૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ ખાતે મધમાખી પાલન વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ કીટકશાસ્ત્ર વિભાગ, જૂનાગઢકૃષિ યુનિવર્સિટી,જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે કુલપતિશ્રી ડૉ.વી.પી. ચોવટિયાના અધ્યક્ષ સ્થાને તા.૦૪/૦૨/૨૦૨૫ અને તા.૦૫/૦૨/૨૦૨૫ ના…









