NAVSARI
-
ખેરગામમાં હઝરત ગૈબન શાહ બાબાનો ઉર્ષ શરીફ ઉજવવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ બજારમાં આવેલી હિન્દૂ મુસ્લિમોમાં એકતાનું પ્રતીક હઝરત પીર ગૈબન શાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ…
-
નવસારીમાં ગેરકાયદેસર સરકારી અનાજના ૧૯ કટ્ટા ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના ઘરેથી મળી આવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં સરકારી અનાજની હેરાફેરીમાં ગેરકાયદે ચોખાના ૧૯ કટ્ટાનો જથ્થો રામેશ્વર પાર્કમાં રહેતા કિશન…
-
Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧ એપ્રિલ: મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારી જિલ્લાના…
-
ખેરગામ તાલુકાના પાટી ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસા ફળીયાના દામુભાઈ પટેલ અને કલ્પનાબેન પટેલ દ્વારા માવલી માતાના મંદિરનો જીર્ણોધ્ધારઅર્થે…
-
ખેરગામમાં મુસ્લિમોના ઇદુલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ 29 રોઝા સાથે પૂર્ણ થતાં સોમવારે ઇદની ભવ્ય ઉજવણી મુસ્લિમ બિરાદરો…
-
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ તાલુકા દ્વારા તીઘરા,ભાણજી ફળીયા ગામમાં આયોજિત આદિવાસી એકતા કપ-2025માં અંડરગોટાની ટીમ વિજેતા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ છેલ્લા કેટલાય સમયથી સોસીયલ મીડિયાના વધી રહેલા બહોળા વપરાશથી આદિવાસી સમાજમાં એકતા અને જનજાગૃતિનું પ્રમાણ…
-
નવસારી મહાનગરપાલિકાની ઉત્તરની તમામ કચેરીઓ તેમજ દક્ષિણ ઝોનની કચેરીઓમાં વિવિધ કરવેરા સ્વીકારવા રજાના દિવસોમા પણ શરૂ રહશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી નગરપાલિકા વિસ્તારના ઉત્તર તેમજ દક્ષિણ ઝોનની કચરીઓમાં જેમના વેરા ભરવાના બાકી હોય તેમના વેરા સ્વીકારવા…
-
NAVSARI: ચીખલીના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *-:મુખ્યમંત્રીશ્રી:-*_ * વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો…
-
નૈસર્ગિક નવસારી જિલ્લાના ૨૯ ખેડૂતોને પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે ફોલ્ડેબલ કેનોપીનું વિતરણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સ્વભંડોળ યોજના હેઠળના ફ્લેગશીપ પ્રોજેક્ટ “રસાયણમુક્ત નવસારી” અંતર્ગત ખેડૂતોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ…
-
VANSDA : વાંસદા ખાતે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહી સમર્થન જાહેર કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તા.28 માર્ચ – નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વન નેશન વન ઈલેકશન ના સમર્થનમાં ટાઉન હોલ…






