NAVSARI
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સુરતમાં ડો.મનીષ દોશી અને ડો.નિરવ ભુલાભાઇ પટેલ હાજરીમાં આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપનાનો શંખનાદ ફૂંકાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને સુરતના ભીમરાડમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા…
-
વલસાડ : Macleods Pharma સરીગામ દ્વારા CSR ગ્રાન્ટ અંતર્ગત સરકારી પોલીટેકનિક વલસાડ ને રૂ.૨ લાખ નો ચેક આપવામાં આવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી પોલીટેકનિક વલસાડ ને મિકેનિકલ વિભાગના લેબ ડેવલપમેન્ટ માટે CSR ગ્રાન્ટ અંતર્ગત Macleods Pharma સરીગામ ના…
-
નવસારી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખડસુપા ખાતે યોજાયેલા કેન્સર નિદાન કેમ્પનું ૨૭૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આધુનિક જીવનશૈલી અને આહારને લીધે હાલ બિન ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં કેન્સરના વધતા…
-
નવસારી મહાનગરપાલિકાની કચેરીઓમાં શનિ,રવિ તેમજ જાહેર રજાઓ દિવસોમાં પણ વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આથી નવસારી મહાનગરપાલિકાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા સને ૨૦૨૪-૨૫ ના વર્ષ…
-
નવસારી જિલ્લામાં શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ…
-
Navsari: વાંસદા તાલુકામાં નાણાપંચ ના કામો માં થઈ રહ્યો છે મોટો પાયે ભ્રષ્ટાચાર! એક કોન્ટ્રાક્ટર દ્ધારા કરવામાં આવ્યા આક્ષેપો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાનું વહીવટી તંત્ર દ્ધારા વિકાસના કામો માટે કોન્ટ્રાક્ટરરો પાસેથી વસુલવામાં આવે છે મસમોટી ટકાવારી.…
-
કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને ફળોના છોડ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગુજરાત ભલે વિકાસશીલ રાજય હોય પરંતુ કેન્દ્ર સરકારની એજન્સીઓના આંકડા પ્રમાણે ગુજરાત કુપોષણમાં ઘણું આગળનું…
-
વલસાડ:81 વર્ષની જૈફ વયે વડીલો દ્વારા ધ્વજવંદન કરી 76 મો પ્રજાસતાક દિવસ ભવ્ય રીતે ઉજવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડના અબ્રામાના મણીબાગ-2 ના વડીલો ઠાકોરભાઈ પ્રેમાભાઈ ઠાકોરે વિવિધ વડીલો અને અબ્રામાના રહીશો સાથે મળીને 76…
-
સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ,– ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ…
-
Navsari:-પ્રાકૃતિક ખેતી:કુદરતી ખેતીમાં પાણી નહીં, છોડ-વૃક્ષને ‘વરાપ’ની જરૂર ! જાણો વરાપના મહત્વ અને નિર્માણ વિશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ:-પાક ઉત્પાદન માટે ખેડ, ખાતર અને પાણી અતિ મહત્વના અને…





