NAVSARI
-
Navsari: ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી “ગુરુકુલ ના પવિત્ર અને ધાર્મિક વાતાવરણમાં દેશની મહાન પરંપરાઓને અનુરૂપ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે” – આદિજાતિ…
-
Navsari: ચીખલી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં ત્રિદવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ ચીખલી કન્યા શાળા ખાતે નવસારી જિલ્લા…
-
Navsari: જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારીના પારડી ખાતેથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કર્યો
વાત્સલ્યમ સમાચાર નવસારી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ ના પ્રથમ દિવસે જિલ્લા…
-
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વિદ્યા કિરણ હાઇસ્કુલ ઉનાઇ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો માટે તૈયાર કરવાની સાથે સાથે દરેક વિદ્યાર્થી એક પ્રામાણિક વ્યક્તિ બને તેવા સંસ્કારનું સિંચન…
-
ખેરગામ કુમારશાળા અને કન્યાશાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થના ખંડ…
-
Navsari: બાલવાટિકામાં 25ધોરણ 1માં 27ધોરણ 9માં 29 તથા આંગણવાડીમાં 23બાળકોને શાળા પ્રવેશ કરાવતા સચિવ શ્રી કે.કે.નિરાલા
વાત્સલ્યમ સમાચાર નવસારી આજે 26મી જૂનથી રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે નવસારી…
-
Navsari:ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાના ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળા ખાતે શામળા અને પોમપાળ પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા…
-
નવસારી જિલ્લામાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ‘ઉલ્લાસમય ઉજવણી’ થીમ…
-
આજે નવસારી જિલ્લાની 668 શાળા-આંગણવાડીઓમાં 36955 વિદ્યાર્થીઓ મેળવશે શાળા પ્રવેશ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન બાબતે બેઠક યોજાઇ કાર્યક્રમ દરમિયાન શાળાની…
-
Navsari: સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી દ્વારા યોગ શિબિરમાં ૧૫૫૨ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૧ જૂન-૨૦૨૪ની ઉજવણીના ભાગ રૂપે સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી, નવસારી દ્વારા…









