GUJARAT
-
જૂનાગઢ જિલ્લામાં ‘કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’નું આયોજન : સ્પર્ધકોએ ભાગ લેવા ૫ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી
જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકોને ૪ વયજૂથમાં પોતાની કલા-પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક મળશે. આ…
-
ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો વિશેષ ઓનલાઈન યોગ વેબિનાર યોજાશે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત વિશેષ ઓનલાઈન યોગ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનાર માટે…
-
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કેશોદમાં રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીને લાગતુ માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી કાર્યરત છે. જિલ્લાનાં યુવાઓ પોતાની નોંધણી…
-
કેશોદ તાલુકાના અજાબ ગામે દાતા ઓના સહયોગ થી આંબા ની કલમ વિતરણ કરવામાં આવી
કાયમી ધોરણે કંઈક ને કંઈક નવી શરૂઆત કરનાર ગામ એટલે કેશોદ તાલુકાનુ અજાબ ગામ.અજાબના સરપંચ મગનભાઈ અઘેરાની સેવાની પ્રવૃત્તિથી સૌ…
-
આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*
આઈસીડીએસ ઘટક આણંદ-૪ દ્વારા રાસનોલ સેજામાં કુપોષિત બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો તાહિર મેમણ – આણંદ – 13/07/2026 –…
-
દિયોદરના ધુણસોલ ગામે VSSM સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
દિયોદરના ધુણસોલ ગામે VSSM સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને VSSM ના મિત્તલબેન પટેલ…
-
થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહમા રક્તદાન કેમ્પ યોજાયો..
થરા નગર પાલિકા પંડિત દિનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક ગ્રુહમા રક્તદાન કેમ્પ યોજાયો.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દિન…
-
MORBI:મોરબીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ડિસબર્સમેન્ટ કેમ્પ યોજાયો: ૩૦ નાના વેપારીઓને ૮.૮૫ લાખની લોન સહાય અપાઈ
MORBI:મોરબીમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ ડિસબર્સમેન્ટ કેમ્પ યોજાયો: ૩૦ નાના વેપારીઓને ૮.૮૫ લાખની લોન સહાય અપાઈ મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (UCD)…
-
દાહોદ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માતો વધતા જનતામાં ભારે આક્રોશ, કલેક્ટરને અપાયું આવેદનપત્ર
તા.૧૩.૦૭.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માતો વધતા જનતામાં ભારે આક્રોશ, કલેક્ટરને અપાયું…
-
આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર: રાજકોટની સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે પ્રસૂતિ અને સ્ત્રીરોગની કેશલેસ સારવાર ઉપલબ્ધ
13 જુલાઈ 2026 હર્ષલ ખંધેડિયા :- જામનગર રાજકોટમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ લાભાર્થીઓ માટે સારા સમાચાર…








