GUJARAT
વારસાની સુવાસ: દેશલપર (ગુંતલી)ના વિશ્રામભાઈ ગરવા દ્વારા ત્રીજી પેઢીથી અવિરત વહેતી ભજનની સરવાણી
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. વારસાની સુવાસ: દેશલપર (ગુંતલી)ના વિશ્રામભાઈ ગરવા દ્વારા ત્રીજી પેઢીથી અવિરત વહેતી ભજનની…
દહેજમાં ₹3.16 કરોડની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસની ઝડપી કાર્યવાહી: 6 આરોપી ઝડપાયા, ₹3.21 કરોડનો મુદ્દામાલ કબ્જે..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ ઉદ્યોગ વિસ્તારમાં મોટી ચોરીની ઘટનાનો પોલીસ દ્વારા સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. દહેજ…
પુત્રના પગલે હવે માતા-પિતા પણ સંયમના માર્ગે: મુંદ્રાના યુવા દંપતીની નાસિકમાં ભવ્ય દીક્ષા
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. પુત્રના પગલે હવે માતા-પિતા પણ સંયમના માર્ગે: મુંદ્રાના યુવા દંપતીની નાસિકમાં ભવ્ય…
મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારે ઘોડે ચડી પ્રચાર કર્યો – ઢોલ નગાળા સાથે અનોખો પ્રચાર જોવા મળ્યો , મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસામાં કોંગ્રેસ ઉમેદવારે ઘોડે ચડી પ્રચાર કર્યો – ઢોલ નગાળા સાથે અનોખો પ્રચાર જોવા મળ્યો…
મુન્દ્રામાં આસ્થાનું ઘોડાપૂર: શાહ મુરાદ બુખારી પીરના ચરણે શ્રદ્ધાળુઓનું મહેરામણ, પ્રખ્યાત હલવો ખરીદવા ભારે પડાપડી
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુન્દ્રામાં આસ્થાનું ઘોડાપૂર: શાહ મુરાદ બુખારી પીરના ચરણે શ્રદ્ધાળુઓનું મહેરામણ, પ્રખ્યાત હલવો…
શંખેશ્વર તીર્થમાં ભક્તિમય માહોલ: જહાજ મંદિર એન્કરવાલા ધામે ૧૦૦૮ આહુતિ સાથે શ્રી માણિભદ્ર વીર પૂજન-હવન સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. શંખેશ્વર તીર્થમાં ભક્તિમય માહોલ: જહાજ મંદિર એન્કરવાલા ધામે ૧૦૦૮ આહુતિ સાથે શ્રી…
માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપીને જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે…
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એજ્યુ ફેસ્ટ ૨૦૨૬ની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ તા.૧૮-૦૪-૨૦૨૬ ના રોજ જૂનાગઢ શહેરના કોલેજ રોડ પર આવેલા સુરજ મલ્ટિપ્લેક્સ ખાતે આયોજિત EDUFEST 2026 (એજ્યુકેશન…
મુંદરા રોટરી હોલ મધ્યે ૧૯ એપ્રિલ, રવિવારના નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરા રોટરી હોલ મધ્યે ૧૯ એપ્રિલ, રવિવારના નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું રાજ્યપાલ શ્રી…










