GUJARAT
-
મોડાસાના રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં અષાઢી બીજે ભક્તોનો સાગર ઉમટ્યો: ‘જય બાબારી’ના નારાથી ગુંજ્યા ધામ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસાના રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં અષાઢી બીજે ભક્તોનો સાગર ઉમટ્યો: ‘જય બાબારી’ના નારાથી ગુંજ્યા…
-
શ્રી રામદેવપીર સેવા ટ્રસ્ટ, થરા દ્વારા નવનિર્માણ પામનાર “અલખ નો ઓટલો” ખાતે આજે ધર્મની ધજા રોપાઈ…
શ્રી રામદેવપીર સેવા ટ્રસ્ટ, થરા દ્વારા નવનિર્માણ પામનાર “અલખ નો ઓટલો” ખાતે આજે ધર્મની ધજા રોપાઈ… રણુજા પદયાત્રાએ જતા ભક્તોને…
-
આગામી તા.૧૮ જુલાઇના માળીયાહાટીના તાલુકાના ગડુ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે
જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા આગામી તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ શ્રી સાગર એકેડેમી કેમ્પસ, ગડુ-ચોરવાડ હાઇવે, ૬૬ કેવી સબ-સ્ટેશનની બાજુમાં, મુ.ગડુ,…
-
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના હેઠળ અમરાપુર ગીર ખાતે સખીમંડળની બહેનો સાથે ‘જાતિગત સંવેદનશીલતા (Gender Sensitivity) અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ અને આગાખાન સંસ્થાના સહયોગથી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ (BBBP) યોજના અંતર્ગત માળીયા તાલુકાના…
-
વિશ્વ સર્પ દિવસ-૨૦૨૬ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વેટરનરી કોલેજમા “સ્નેક અવેરનેસ પ્રોગ્રામ” યોજાયો
વિશ્વ સર્પ દિવસ-૨૦૨૬ નિમિત્તે કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના વેટરનરી કોલેજની એન.એસ.એસ. યુનિટ તથા વસુંધરા નેચર ક્લબ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે “સ્નેક અવેરનેસ…
-
સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢની સાફલ્યગાથા, નાની મોટી શંકાના કારણે તૂટવાના આરે આવી ગયેલા દંપતીના લગ્નજીવનને બચાવી લેવામાં આવ્યું
જૂનાગઢ શહેરમાં આવેલા સખી વન સેન્ટરમાં આવેલા એક મહિલા અરજદારને તેમના પતિ પ્રત્યે અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાની…
-
ઔધોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવી શકાશે
રાજ્ય સરકારશ્રીના રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગરના નિયમન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત…
-
કાલોલ તાલુકા યુવા ભાજપના નવા હોદ્દેદારોની ગોધરા કમલમ્ ખાતે બેઠક: સંગઠન મજબૂતી અને જનહિતના કાર્યો અંગે ચર્ચા.
તારીખ ૧૬/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત યુવા મોર્ચાના હોદ્દેદારોની બેઠક ગોધરા ખાતે આવેલ ભાજપના…
-
કચ્છ યુનિવર્સિટી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સંશોધન અને શિક્ષણજગતના અમૂલ્ય ગ્રંથ તથા કચ્છી વાર્તા સંગ્રહના હિન્દી રૂપાંતરનું વિમોચન
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. કચ્છ યુનિવર્સિટી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સંશોધન અને શિક્ષણજગતના અમૂલ્ય ગ્રંથ…
-
ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં…
ચાંદીપુરા વાયરસ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં.. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા…








