PANCHMAHAL
-
કાલોલના ફણસીમાં અપશબ્દોના વિરોધમાં મારામારી: પ્રજ્ઞાચક્ષુ આધેડ પર હુમલો, પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ.
તારીખ ૧૪/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ફણસી ગામે ક્ષણિક આવેગમાં આવી જઈને પાડોશીઓ વચ્ચે લોહીયાળ ધિંગાણું થવાની ઘટના સામે…
-
અંબાલા ચોકડી પાસે બનતા બ્રિજની ગુણવત્તા સામે સવાલ: નીચા દરજ્જાનું મટીરીયલ વપરાતા લોકોમાં અસંતોષ.
તારીખ ૧૪/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ-ગોધરા માર્ગ પર અંબાલા ચોકડી નજીક મેસરી નદી પર બની રહેલા બ્રિજના બાંધકામને…
-
પાવાગઢ પોલીસ મથકના અપહરણના ગુન્હામા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો પોલીસે ભેલીન્દ્રા ગામેથી ઝડપી પાડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૪.૭.૨૦૨૬ પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ પોલીસ મથકના 2026ના અપહરણના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતો આરોપી રાજેશ…
-
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ
પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના…
-
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત આખરે મોટી જાનહાનિ ટાળવા જોખમી મકાન પર કાર્યવાહી કરી શરૂ.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુરમાં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં માળી ફળિયામાં જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાયી…
-
કાલોલ નાં સણસોલીમાં MGVCLના ખુલ્લા વીજ વાયરનો ભોગ: કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામમાં MGVCLની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.…
-
ભક્તિભાવ સાથે કાલોલથી 48 યાત્રાળુઓનો સંઘ અમરનાથના દર્શને રવાના.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલથી દર વર્ષે બર્ફાની બાબા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે…
-
કાલોલ તાલુકાના સણસોલીમાં લાકડાના સોદાગરો બેફામ!ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષોનું બેફામ છેદન, તંત્ર મૂક દર્શક !!.
તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સણસોલી, ઝેરનામુવાડા, અંબાલા, કાનોડ, મોકળ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વૃક્ષોનું…
-
કાલોલના ઝેરનામુવાડામાં મૂળભૂત સુવિધાનો અભાવ: રસ્તા ખરાબ, પાણીની યોજના અધૂરી, ગ્રામજનો દ્વારા તંત્ર સામે ભારે આક્રોશ.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ…
-
કાલોલના ઇન્દિરાનગરમાં સ્વચ્છતાનો અભાવ: રોગચાળાનો ભય, વોર્ડ નં.3માં સફાઈ કામગીરીની માંગ ઉઠી.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 3 માં આવેલ ઇન્દિરાનગરના અનેક સ્થળોએ ગંદકીના ઢગલા અને લાંબા સમયથી…