PANCHMAHAL
-
કાલોલ પોલીસે પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો
તારીખ ૨૪/૦૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડને ટેકનીકલ અને હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર…
-
કાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા સરદાર ભવન ખાતે બેઠક યોજી રણનીતી તૈયાર કરાઈ
તારીખ ૨૪/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે આગામી ફેબ્રુઆરીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ…
-
વેજલપુર પોલીસ દ્વારા પ્રાણી ક્રૂરતા અને પીએસઆઈ ની હત્યાની કોશીસ ની ફરિયાદના આરોપીઓને સેશન્સ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ ની નોંધ લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા બનાવ ની વિગત અનુસાર…
-
કાલોલ તાલુકા પંચાયત ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે અધિકારીઓને માહિતીગાર કરી ચુંટણીલક્ષી તાલીમથી સજ્જ કરાયાં
તારીખ ૨૪/૦૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ રોજ યોજાનાર કાલોલ નગરપાલિકાની સમાન્ય ચુંટણી માટે નિમાયેલા ચુંટણી અધિકારી અને જિલ્લા…
-
કાલોલમાં પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં ઉજવાતા ઉર્સની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.
તારીખ ૨૪/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે સેટકો સંચાલિત આંગણવાડી સામે આવેલ વર્ષો જૂની દરગાહ હઝરત સૈયદ…
-
હાલોલ:પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત “રીસોર્સ પર્સન ફ્રોમ સેન્ટર ઑફ નેચરલ ફાર્મિંગ” માટે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનો રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શુભારંભ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૧.૨૦૨૫ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક…
-
હાલોલ – નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા થતી મનસ્વી કામગીરીના આક્ષેપ સાથે હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલોલ મામલતદાર ને આવેદનપત્ર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૧.૨૦૨૫ હાલોલ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા થતી મનસ્વી કામગીરી ને લઇ હાલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ…
-
નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા નાળા મા હત્યા કરેલ લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના નેવરીયા ગામે આથમણા ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ…
-
કાલોલ તાલુકાના હિંમતપૂરા ભાથીજી મંદિર ખાતે ભવ્ય રામ યજ્ઞ યોજાયો
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ અયોધ્યામાં નવ નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પધરામણીને એક વર્ષ પૂર્ણ થતાં કાલોલ તાલુકાના…
-
વેજલપુર ગામના સખી દાતા દ્વારા ગરીબો પ્રત્યે કરુણાનો ભાવ જાગતાં ધાબળાનું દાન કરી ઠંડીમાં હૂંફ આપી.
તારીખ ૨૩/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ માં એક સખી દાતા દ્વારા ગુપ્ત દાન તરીકે ધાબળાનું દાન કરવામાં…









