RAJKOT
Rajkot: ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની અધ્યક્ષતામાં ભાયાવદરમાં ૫૦૦ જેટલા બાળકોનો થયો શાળાપ્રવેશ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર “શિક્ષક જ સાચો જ્યોતિર્ધર છે , જે દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે”: ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા ભગવાન જગન્નાથની…
Rajkot: જંતુનાશક અવશેષોથી બચો – પાકપેદાશ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા જરૂરી પગલાં
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર ખેડૂતોનો વિકાસ થાય તે માટે સતત કાર્યરત છે. હાલના સમયમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજીને…
Upleta: ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના અધ્યક્ષસ્થાને ઉપલેટા ખાતે યોજાયેલો શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આંગણવાડી, બાલવાટિકા, ધો. ૧, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓનો ઉમંગભેર પ્રવેશ કરાવાયો: તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા Rajkot, Upleta:…
Rajkot: ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની ભૂલી પડેલી દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાત્રે ૧૦ વાગે ચાલુ વરસાદે શરુ કરેલું સર્ચ ઓપરેશન વહેલી સવારે ૪ વાગ્યે પરિવારજનોના મિલાપ સાથે પૂર્ણ…
Rajkot: આર.ટી.ઓ. દ્વારા હેવી વ્હીકલ્સ માટે નવી જી.જે.૦૩ બી.ઝેડ. તથા ૦૩ સી.યુ. સિરીઝનું રી-ઓક્શન કરાશે
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ અરજીઓ કરવાની રહેશે Rajkot: પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા હેવી ગુડ્સ વ્હીકલ્સ, ટ્રાન્સપોર્ટ…
Rajkot: પી.ડી.માલવિયા કોલેજમાં “નશામુક્ત ભારત” અંગેનો સેમિનાર યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર યુવાનો, વિદ્યા અને સ્પોર્ટ્સ તરફ આગળ વધો, નશા તરફ નહીં: ડી.સી.પી.ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ Rajkot: ડિસ્ટ્રિક્ટ નશામુક્ત કેમ્પેઇન કમિટી…
Jetpur: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને જેતપુરના મોટા ગુંદાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મહાનુભાવો દ્રારા ભૂલકાંઓને પ્રવેશ સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા: વૃક્ષારોપણ કરાયું Rajkot, Jetpur: સમગ્ર રાજ્યમાં આજથી શાળા…
Gondal: ગોંડલ શહેર તથા તાલુકાઓના કુલ ૧૫ બાળકોનો બાલવાટિકામાં, ૧૯ બાળકોનો આંગણવાડીમાં તથા ૨૫૦ બાળકોનો ધોરણ ૯ માં પ્રવેશ કરાવાયો
તા.૨૮/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: Gondal: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫નો ગોંડલ શહેર તથા ગામોમાં ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો હતો.…
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ રેન્જ,રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ, રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ તથા મદદનીશ…
Rajkot: લોકમેળા-૨૦૨૫ માટે ફોર્મ વિતરણ તથા સ્વીકાર માટેની મુદતમાં વધારો: ૧૧ જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
તા.૨૫/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૧૪/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું…








