RAJKOT
Rajkot: એનસીસીનાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સામુહિક યોગ કર્યાં
તા.૨૧/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી…
Rajkot: રાજકોટમાં જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની ઉમંગભેર ઉજવણી
તા.૨૧/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ જ જરૂરીઃ કલેકટર શ્રી પ્રભવ જોશી વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા…
Jasdan: જસદણના નગરજનોને સખીમંડળની બહેનો બનાવી આપે છે વધારાના કાપડમાંથી નિ:શુલ્ક થેલી
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: હાલમાં સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીની ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ની નેમને…
Rajkot: વહીવટીતંત્રનો કર્મયોગ: મૃતક નરશીભાઈના પુત્ર તથા અમદાવાદના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી અંતિમક્રિયાની વ્યવસ્થા સુધી સહયોગ કર્યો
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તંત્ર દ્વારા અપાઈ સન્માનભેર અંતિમ વિદાય: પાર્થિવ દેહ વતન પહોંચાડાયો અને અધિકારીઓની હાજરીમાં અંત્યેષ્ટિ કરાઈ Rajkot: તારીખ…
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે…
Rajkot: ભાયાવદરમાં સખી મંડળની બહેનોના સહકારથી નિ:શુલ્ક રંગબેરંગી ટકાઉ થેલીઓ બનાવવાની ઉમદા કામગીરી
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: નાગરીકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને પર્યાવરણના રક્ષણ માટે જાગૃત બને તે માટે “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત” અભિયાન અન્વયે…
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના હસ્તે રાજકોટ જિલ્લાની “વિકાસ વાટિકા-૨૦૨૪”નું લોકાર્પણ કરાયું
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના હસ્તે જિલ્લાની એક વર્ષની વિકાસ ગાથાઓને દર્શાવતી જિલ્લા વિકાસ વાટિકા-૨૦૨૪ પુસ્તિકાનું…
Rajkot: “Yoga For One Earth, One Health” થીમ અન્વયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
તા.૨૦/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે Rajkot: તા.૨૧ જૂન “Yoga for One…
Rajkot: તુવેરમાં રોગના સંકલિત વ્યવસ્થાપન માટે સૂચનો
તા.૧૯/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા તુવેરમાં સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો, વંધ્યત્વ રોગના સંકલિત…
Rajkot: “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કરાશ
તા.૧૯/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આયોજિત યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ Rajkot: વિશ્વભરમાં તા. ૨૧ જૂન…






