RAJKOT
Rajkot: ગઢકા ગામે “મનરેગા” સાઈટની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરી, છાશ વિતરણ કરાયું ૩૫૦ થી વધુ કામ મારફતે રોજગારી મેળવી રહેલા ૩૪૯૬ શ્રમિકો…
Rajkot: પડધરી તાલુકામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે રૂ. ૧૯.૩૫ લાખના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં સરકારના ઓગ્મેન્ટેશન ઇન જનરલ રૂરલ એરીયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ…
Rajkot: નમો ડ્રોન દીદી યોજનાથી નાનાવડાનાં સોનલબેન બન્યા લખપતિ દીદી
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન:- જીતેન્દ્ર નિમાવત ૧ વર્ષમાં ૩૦૦૦ એકરમાં દવાનો છંટકાવ કરી રૂ.૧૨ લાખની માતબર આવક મેળવતા સોનલબેન ડિજિટલ…
Rajkot: ૩ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ: ‘સ્વતંત્ર પ્રેસ’ સામે એ.આઈ.નો નવો પડકાર
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન: સંદીપ કાનાણી આ વર્ષની થીમ છે: “નવી દુનિયા: પ્રેસ સ્વાતંત્ર્ય અને મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પ્રભાવ”…
Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કમળાપુરમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તળાવની જળસંગ્રહ ક્ષમતા વધવાથી આસપાસની ૫૦૦ વીઘા જમીનને ફાયદો થશે Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠામંત્રી…
Rajkot: ૪ મે એ યોજાનાર નીટ પરીક્ષા માટે સમગ્ર દિવસ કંટ્રોલરૂમ રહેશે કાર્યરત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ઉમેદવારોને ૧:૩૦ પહેલાં પ્રવેશ મેળવવા અને ગેરરીતિથી દૂર રહેવા અનુરોધ Rajkot: નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા આગામી તા.૦૪/૦૫/૨૦૨૫…
Rajkot: તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મે ના રોજ યોજાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮-૦૫-૨૦૨૫એ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.…
Rajkot: ૨૨ મે ના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે: જિલ્લા કક્ષાની ફરિયાદો તા.૧૦ મે સુધીમાં મોકલી શકાશે
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાનાં પ્રશ્નોના જિલ્લામાં જ નિરાકરણ મળી રહે તે માટે “ફરિયાદ નિવારણ દિવસ”…
Rajkot: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ફુલઝરમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રૂ.૧.૪ કરોડના ખર્ચે માર્ગનું પુનઃનિર્માણ થવાથી ગામલોકોને આવાગમનમાં સરળતા રહેશે વિંછીયા પંથકમાં આશરે રૂ. ૬ કરોડના માર્ગોનાં…
Rajkot: રાજકોટમાં સમાજશ્રેષ્ઠીઓનું સન્માન કરતું વિજ્ઞાન જાથા
તા.૨/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આશીર્વાદરૂપ… આસી. પો. કમિ. પઠાણ સાંઈનાથ હોસ્પીટલના બંને ડોકટરોનું વિજ્ઞાન જાથાએ…





