RAJKOT
Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી…
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલ પ્રવાસન સ્થળોના વિકાસ…
Rajkot: પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શહેર તથા જિલ્લાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીની સૂચના Rajkot: જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની…
Rajkot: રૂડાના ૪૮ ગામોમાં પીવાના પાણીની સમીક્ષા કરતા મત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન અને વ્યવસ્થાપન કરવા સૂચના આપતા પાણી પુરવઠા મંત્રીશ્રી Rajkot: જળ સંપત્તિ…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યું
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત તેમજ સાફ-સફાઈ અંગે સૂચના આપી Rajkot: જળ સંપત્તિ…
Rajkot: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ તકેદારી રાખવા અનુરોધ કરાયો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હવામાન વિભાગ દ્વારા તા.૨૦ મે સુધી વરસાદની આગાહી કરાઈ Rajkot: હવામાન વિભાગ દ્વારા તા.૧૫ મે થી તા.૨૦…
Rajkot: ધોરણ-૧૦ પછી શું ? એ.વી.પી.ટી. ઇન્સ્ટિટ્યૂટ ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અંગે માર્ગદર્શક સૅમિનાર
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ધોરણ-૧૦ પછી કારકિર્દી માટે ઘણા વિકલ્પો પૈકી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં જોડાઈ સારી કારકિર્દી બનાવી…
Rajkot: ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા યોજાઈ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને રાજકોટ પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા સન્માનિત કરાયા ડિજિટલ યુગમાં યુવાનોમાં પત્રલેખનની પરંપરાને…
Rajkot: મગની ટેકાના ભાવથી ખરીદી માટે ખેડૂતોને ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડુત મિત્રોને આર્થિક રક્ષણ અને તેમની ઉપજોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે…
Jetpur: જેતપુર(વિરપુર) આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જેતપુર(વિરપુર) ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.…




