RAJKOT
Rajkot: મનરેગા’’ શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ઓ.આર.એસ. અને છાશ વિતરણ કરાયા
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લામાં ૨૦૪ ગ્રામ પંચાયતમાં ૪૫૩ કામો ચાલુ, ૪,૧૦૫ શ્રમિકોને અપાઇ રહેલી રોજગારી Rajkot: રાજકોટ શહેર તેમજ…
Rajkot: શહેરીજનો….! હસ્તકળાની વસ્તુઓની ખરીદી અને અવનવી વાનગીનો સ્વાદ માણવા થઈ જાઓ તૈયાર
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨૫ એપ્રિલે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ કરાવશે “સરસ મેળા”નો શુભારંભ Rajkot: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૫ એપ્રિલના…
Rajkot: ૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ” રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા દિવસ અન્વયે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા સર્વેલન્સ, દવાનો છંટકાવ કરાશે : હોર્ડિંગ, બેનર, પોસ્ટર્સ પ્રદર્શિત કરી જાગૃતિ સંદેશ અપાશે…
Jetpur: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી જેતપુર શ્રમિક પરિવારના દીકરીના હૃદયની સર્જરી કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર/રિધ્ધિ વિનામૂલ્યે સર્જરી બાદ બાળકી સ્વસ્થ છે, નિયમિત સ્કૂલે જાય છે Rajkot, Jetpur: પ્રધાનમંત્રી જન…
Rajkot: “લૂ થી બચવા આટલી તકેદારી રાખીએ” બેચેની, માથામાં દુ:ખાવો, ઉલટી-ઉબકા, હાથ પગમાં ખાલી ચડવી સહિત લૂ ના લક્ષણો – ડૉ.રાજવી કાનાબાર
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન:- જીતેન્દ્ર નિમાવત જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મળે છે હીટવેવથી બચવા યોગ્ય માર્ગદર્શક Rajkot: ઉનાળામાં લૂ…
Jetpur: રાજકોટ જિલ્લાની અનોખી બેંક “ગૌમૂત્ર બેંક” પ્રાકૃતિક ખેતીને વેગ આપવા “પોષણ પ્રાકૃતિક ફાર્મ” દ્વારા ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં કરવામાં આવે છે સહાય
તા.૨૫/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગૌમૂત્રમાંથી બનાવાય છે પંચગવ્ય ઉત્પાદનો: અર્ક અને જૈવ રસાયણ દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરતાં…
Rajkot: ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવતા એ.એસ.આઈ. શ્રી જયરાજસિંહ રાઠોડ
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત પોલીસનું ગૌરવ વધારતા શ્રી જયરાજસિંહને અભિનંદન પાઠવતા ડી.જી.પી. શ્રી વિકાસ સહાય કોચી ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ૫૦૦…
Rajkot: વિંછિયાના ખડકાણા ગામમાં તળાવ ઊંડું ઉતારતા શ્રમિકો માટે છાંયડા સાથે ઠંડકની વ્યવસ્થા
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ગરમીમાં કામ કરતા શ્રમિકોને પંચાયત દ્વારા આઇસક્રીમ વિતરણ કરાયું Rajkot: હાલ ઉનાળાની આકરી ગરમીની અસરોથી બચવા જિલ્લા…
Rajkot: વીંછીયા તાલુકાના સનાળી ગામે લાગેલી આગને ફાયર ફાઈટરની ટીમ સત્વરે કાબુમાં લીધી: વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ
તા.૨૪/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગતરોજ રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના સનાળી ગામે સ્મશાનની સામે બાવળ તથા ઘાસના જથ્થા ઉપરથી પસાર થતી…
Rajkot: ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા અનુરોધ
તા.૨૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વર્ષ-૨૦૨૫માં ખરીફ ઋતુમાં ખેતરમાં ગુલાબી ઇયળ-પિંક બૉલવૉર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે હાલ ઉનાળામાં અગમચેતીના…









