RAJKOT
Rajkot: દિવ્યાંગ લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ મેળવવા અરજી કરવા અનુરોધ
તા.૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને લગ્ન સહાય અને સંત સૂરદાસ યોજનાનો લાભ આપવામાં આવે છે જેમાં નિયમોમાં…
Dhoraji: ધોરાજીના ધાર્મિકના પરિવારને થઈ રાજય સરકારથી ધરપત
તા.૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – દિવ્યા ત્રિવેદી જન્મજાત હ્રદયની બીમારીથી મુકત કરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ: લાખોની સારવાર થઈ નિ:શુલ્ક…
Rajkot: રાજકોટ ગ્રામીણમાં હાઇપરટેન્શનના ૫૫૯૧ અને ડાયાબીટીસના ૪૨૫૨ દર્દીઓ શોધાયા
તા.૩/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ પ્રોગ્રામ હેઠળ સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજાઈ : બંને રોગ ધરાવતા ૨૧૧૪ દર્દીઓ Rajkot: ભારતમાં દર…
Rajkot: મૂલ્યવર્ધન ખેતી થકી મસાલા બજારમાં લાખોની કમાણી સાથે ઉભરતી નેચરલ મસાલા બ્રાન્ડ “સુદર્શન”
તા.૨/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન- ડો. દિવ્યા ત્રિવેદી પ્લાન્ટ પેથોલોજીમાં એમ.એસ.સી.ની ડીગ્રીનો નેચરલ ફાર્મિંગમાં ઉપયોગ કરીને ખેતીને નવું વ્યવસાયિક સ્વરૂપ આપતા…
Rajkot: સ્વચ્છ ભારત મિશનના ૧૦૫૬ કામોના ખર્ચને બહાલી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ
તા.૨/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લામા ૭૨૧૩ કુટુંબોને મનરેગા યોજના હેઠળ ૩.૨૬ લાખ માનવદિનની રોજગારી અપાઈ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની…
Rajkot: રાજકોટમાં ૨૦૧૭ના એપ્રિલમાં મહત્તમ ૪૪.૮૦ ડિગ્રીની અગનવર્ષાએ લોકોને દઝાડ્યા હતા
તા.૨/૪/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી આગામી પાંચ દિવસમાં તાપમાન ૪૨થી ૪૩ ડિગ્રી રહેવાની આગાહીઃ હિટવેવ સામે સાવધાની રાખવા સલાહ…
Jasdan: જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય મુક્ત બનતા સરપંચનું સન્માન
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સરપંચને એવોર્ડ એનાયત Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું ગોડલાધાર ગામ ક્ષય…
Rajkot: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કેચ ધ રેઈન, ટી.બી.મુક્ત ભારત, એક પેડ મા કે નામ વગેરે ઝુંબેશની કામગીરી પર ભાર મૂકતા મંત્રીશ્રી…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરમાળ કોટડા ગામે રૂ.૧.૯૫ કરોડથી વધુ રકમના ખર્ચે બનનારા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યુ
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કરમાળ કોટડા અને દોલતપર ગામની આશરે ૩૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી…
Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
તા.૨૯/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જસદણ તાલુકાની ટીબી મુક્ત ૨૩ ગ્રામ પંચાયતોને સન્માનિત કરતા મંત્રીશ્રી આ વિસ્તારને ટીબી મુક્ત બનવવા આરોગ્ય કર્મચારીઓની…








