SURENDRANAGAR
થાન પાલિકા દ્વારા રોડ નવો બનાવવાના બદલે રોડ પર થીગડા મારી રીપેરીંગ કરાતાં વાહન ચાલકોમાં રોષ ફેલાયો
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાલિકા દ્વારા વર્ષો પહેલા તૂટી ગયેલો સિમેન્ટ રોડ નવો બનાવવાના બદલે રોડ ઉપર થીગડા…
દસાડા તાલુકામાં છેવાડાના ક્ષતિગ્રસ્ત માર્ગો ઉપર ડામર પેચવર્ક કરાયું.
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને કારણે છેવાડાના નાગરિકોને પણ હાલાકી ન પડે તે હેતુસર વહીવટીતંત્ર દ્વારા…
સુરેન્દ્રનગરની શાળાઓ જબરદસ્તીથી વાલીઓને ભાજપના સદસ્ય બનાવી રહી છે: રાજુ કરપડા ‘આપ’
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્કૂલના whatsapp ગ્રુપમાં શાળાના નંબર પરથી ભાજપના કાર્યકર બનવાની લીંક શેર કરવામાં આવી રહી છે: અમૃતભાઈ મકવાણા…
સુરેન્દ્રનગરમાં ગંગા સ્વરૂપ મહિલાને 7 વર્ષનું બાળક પરત અપાવી સુખદ સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પ લાઇન ટીમ
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાસરે દિયર વટાના કારણે ઊભો થયેલો ક્લેશ પૂરો થતાં 181 અભ્યમ ટીમનો આભાર માનતાં સાસુ વહુ રાજ્યમાં…
સુરેન્દ્રનગર વિસ્તારમાં ગણપતિ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદ તહેવાર નિમિત્તે શહેરના રોડ પર ફ્રુટ પેટ્રોલિંગ હાથ ધર્યું.
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તહેવાર દરમ્યાન ગુજરાતના અમુક જીલ્લાઓમાં અસમાજીક તત્વો દ્રારા બે સમાજ…
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 20થી વધુ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખોવાયેલ, ચોરાઉ, ગુમ થયેલા કુલ મોબાઇલ નંગ 20 કિ.રૂ.4,44,678 નો મુદ્દામાલ રિકવર કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ…
સુરેન્દ્રનગર શહેરમાં માનવમંદિર વિસ્તારમાં વરસાદી પાણીમાંથી સ્મશાનયાત્રા લઈ જવની નોબત આવતાં સ્થાનિકોમાં રોસ ફેલાયો.
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચામુંડાપરા વિસ્તારના લોકોને જીવતે જીવતો શાંતિ ન મળી પણ મર્યા પછી પણ શાંતિ ન થઈ સુરેન્દ્રનગર શહેરમાં…
ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી નજીક છતના પોપડા પડતાં સદનસીબે જાનહાની ટળી
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાની ઐતિહાસિક રાજ રાયસિંહજી હોસ્પિટલ હાલ પોતે જ માંદગીના બીચ્છાને નજરે ચઢી રહી છે રીફર…
અમેરીકાના બેન્સેલમ શહેરમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમથી સમર્પણ યુવા કેન્દ્ર માટે રૂ.51 લાખ રુપિયાનું દાન એકત્ર થયું.
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૧૯૯૫માં પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ મંદિરની સ્થાપના કરી અને ૨૦૨૩માં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યુથ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું…
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના વરદહસ્તે નવનિર્મિત બાળા આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટે આઇ.ઓ.સી.એલ.ના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડમાંથી જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનો ઉદ્ઘાટન…










